________________
આ મુદ્રા જયાદેવીના પૂજનમાં પ્રયુકત કરવાને નિર્દેશ છે. છતાં આધુનિક જળયાત્રા વિધિઓમાં આ મુદ્દાને ઉલ્લેખ છે. આધુનિક વિધિકાર કુવામાથી જળ કાઢતાં આ મુદ્રાનો પ્રાગ પણ કરે છે. તેથી પ્રતિષ્ઠા પગી મુદ્રાઓમાં આને સમાવેશ કર્યો છે.]
• ' . ૨૩ મર્યાદા, * “શTv geષ્ઠલેશે, રામપાતર ચર્લે . . ! કાષ્ઠ પાયે લચ મુય મર્ચનગા’ . . '
અર્થ: જમણા હાથના પૃષ્ઠ ભાગ ઉપર ડાબા હાથનું તેલ સ્થાપવું અને બે અંગુઠા, ફરકાવવા એટલે. માછલાના આકારની સુકા થશે.
૨૪ કવચ મુકા “જૂર્વવનુષ્ટિ કથા ની સૌ સાહિતિ મુદ્રા ,
અર્થ? અને હાથની મુઠીઓ બાંધીને ટચલી આંગળીઓ અને અંગ્રહાઓને ફેલાવવા તે કવય મુદ્રા મા વડે કવચ કરવામાં આ મુદ્રને ઉપયોગ કરાય છે.
'दक्षिणकरण मुष्टि'बध्वा तर्जनी मध्यम प्रसारये दिति अस्त्र' मुद्रा।'
" અર્થ : જમણા હાથની મુઠી બાંધી તર્જની અને મધ્યમ આંગળીઓને લાવવી તે અસ્ત્ર મુ. આ વિશ્વસન મુદ્ર મંત્રાસત્રને વિન્યાસ કરતા કરાય છે. ! . .
ર૬ શુરમ સતાઓ : ' ' ' 'कनिष्ठिकामड्गुष्ठेन संपीडय शेषाङ्गुलीः प्रसारयेदिति क्षुरप्रमुद्रा।' '' અર્થ : કનિષ્ઠિકા આંગળીઓને અંગુઠાથી દબાવીને બાકીની આંગળીઓ લગાવવાથી શુરામુદ્રા થાય છે. ' શ્રી ચેતીન્દ્ર મહેતા
' ,
' ' ', ક0