________________
ગવાક્ષની ઉપર ખીલી, દ્વારની ઉપર, સ્તંભ, તની ઉપર અને વિષમ સ્તમ્ભા એ બધાં
દ્વાર, દ્વારની ઉપર એ દ્વાર, સમાન ખ મહા અક્ષુણકારક છે.
थंभ होणं न कायश्वं पासा मठमंदिरं | कणकक्खतरेऽवरसं देय थभं पयत्तओ ॥
પ્રાસાદ (રાજમહેલ અથવા હવેલી) મઠ (આશ્રમ) અને દૈવ મંદીર એ સ્તમ્ભ વગરનાં ન કરવાં જોઇએ. ખૂણુાની વચમાં જરૂર તુમ્બ મૂકવે જોઈએ.
૮૨ સ્તલનું માન
'उच्छ्रये नवघा भवते कुम्भिकाभागता भवेत् स्बमः षड्भाग उच्छ्राये भागार्द्ध भरणं स्मृतम् ॥ शारं भागार्द्धनः प्रोक्त पट्टाचभागसम्मितम् ।।
ઘરના યના નવ લાગ
કરવા, તેમાં એક ભાગની કુંભી, છ ભાગને સ્તમ્ભ, અર્ધા ભાગનું ભરણું, અથા ભાગનું શરૂ અને એક ભાગ ઉયમાં પાટડા કરવા.
•
कु भोसिरम्मि सिहर बट्टा अट्ठ सभद्गायारा । सुवगपल्लवसहिआ गेहे थंभा न वायव्वा ||
કુંભીના માથા ઉપર શિખવાળા, ગાળ, માઢ ખૂણાવાળા, ભદ્રના આકારવાળા (ચઢતા ઉતરતા ...માથાવાળા) રૂપકવાળા (મૂર્તિઆવાળા) અને પલ્લવ (પાંદડા) વાળા, એવા સ્તંભ સામાન્ય ઘરમાં નહિ કરવા જોઈએ. પરંતુ હવેલી રાજમહેલ કે દેવમદિરમાં કરે તે
દ્વાષ નથી.
3 *
खणमज्झे न कायन्व कीलालयग ओखमुवखसममुहं । अतरत्तामच करिन्ज खण तह य पीढसमं ॥
: વિભાગ શ્રી