________________
૨૯ ય લાવવાના પ્રકાર वसुभत्तरिक्खसेसं वयं तिहा जक्ख - रक्खस्स - पिसाया । आऊअकाऊ कमसो हीणा हियसमं भुणयव्वं ॥
અથ :- ઘરના નક્ષત્રની સંખ્યાને આઠ વડે ભાગવી જે શેષ આવે તે વ્યય જાણવા યક્ષ રાક્ષસ અને પિશાચ એ રાણુ પ્રકારના વ્યય છે. આયની સખ્યાથી વ્યયની સંખ્યા એછી હાય, તા યક્ષ નામના વ્યય, અધિક હૈાય તે રાક્ષમ નામના વ્યય અને સખ્યા મરામર હાય તા પિશાચ નામના વ્યય સમજવે. ૩૦ યનું ફળ
जक्खवओ विद्धिक धणनास कुणइ रक्खसवओ अ । मज्झिमवओ पिसाओ तह य जमंसं च वज्जिज्जा ॥ અ - ઘરને યક્ષ વ્યય હોય તે ધન ધાન્યાદિની વૃદ્ધિ કરે. રાક્ષસ વ્યય હાય તા ધન-ધાન્યાદિના વિનાશ કરે અને પિશાચ વ્યય હાય તા મધ્યમ ફળ આપે. નીચે બતાવેલ મણ અથે!માંથી યમ નામના અને છેડી દેવા.
૩૧ અંશ લાવવાના પ્રકાર मूलरासिस्स अक गिनामक्खर - वयक सजुत्त । તિવિત્તુ એરા અંશાં રા—નમંત-ાયંશા |
અ ઘરના ક્ષેત્રાળની સંખ્યા ધ્રુવ આઢિ ઘરના નામાક્ષરની સંખ્યા અને વ્યયની સંખ્યા, એ ત્રણેના સરવાળે કરીને તેને ગણુ વડે ભાગવા, જે શેષ રહે તે શું જાણવા. શેષ એક રહે તેા ઇન્દ્ર અંશ એ રહે તે યમ અંશ અને શૂન્ય શેષ રહે તે રાજ અશ જાણવા
૩૨ તારાની સમજણુ
गेहभसामिभपिडं नवभत्तं सेस छ च नव सुया । मज्झिम दुग इग अट्ठा ति पच-सत्तहा तारा ॥
૩૪ :
વિભાગ ગીઝ