________________
लाभो रामैः पुच्छगः स्वामिनाशा,
वेदै : स्व्य वामकुक्षौ मुखस्थेः । राम. पीडा सन्ततं चार्कविष्ण्या दश्चै रुद्रदिग्भिरुक्तं ह्वसत्सत् ।।
અર્થ - ઘર અને પ્રાસાદ આદિના આરંભમાં આ વૃષ– વાસ્તુ-ચક્ર જેવાય છે.
જે નક્ષત્રથી ઉપર સૂર્ય હોય, તે નક્ષત્ર ચન્દ્રમાના દિવસના) નક્ષત્ર સુધી ગણવું. તેમાં પહેલાં ત્રણ નક્ષત્ર વૃષભના મસ્તક ઉપર જાણવાં. આ નક્ષત્રમાં ઘર આદિને આરંભ કરે તે અગ્નિને ઉપદ્રવ થાય.
ચારથી સાત નક્ષત્ર વૃષભના આગળના પગ ઉપર જાણવા. આમાં આરંભ કરે તે ઘર આદિ શૂન્ય-ખાલી રહે.
આઠથી અગ્યાર નક્ષત્ર વૃષભના પાછળના પગ ઉપર જાણવા, આમાં ઘર આદિનો આરંભ કરે તે ઘરને માલીક સ્થિર-વાસ કરે.
બારથી ચૌદ નક્ષત્રને વૃષણની 6 ઉપર જાણવા. આ નક્ષત્રોમાં આરંભ કરે તે લક્ષમીની પ્રાપ્તિ થાય.
પંદરથી અઢાર નક્ષત્ર જમણી ભૂખ ઉપર જાણવાં. આમાં આરંભ કરે તે અનેક પ્રકારના શુભ લાભની પ્રાપ્તિ થાય.
ઓગણીસથી એકવીસ નક્ષત્ર પુંછડા ઉપર જાણવાં. આ નક્ષત્રામાં આરંભ કરે, તે ઘરના સ્વામી નો વિનાશ થાય.
બાવીસથી પચીસ નક્ષત્ર ડાબી કૂખ ઉપર જાણવાં. આમાં આરંભ કરે તે ઘરને સ્વામી દરિદ્રી બને,
છવ્વીસથી અઠ્ઠાવીસ નક્ષત્ર મુખ ઉપર જાણવાં આમાં આરંભ કરે તે નિરતર કષ્ટ રહ્યા કરે. સામાન્ય પ્રકારે સારરૂપે કહ્યું છે કે સૂર્યનાં નક્ષત્રથી ચન્દ્ર
વિભાગ ત્રી,