________________
પહેલાં ઊભી , ત્રણ રેખાઓ ખેંચવી, તે પ્રત્યેક રેખામાં એક એક ત્રિશળ બનાવવું અને ત્રણ રેખા ઉત્તરથી દક્ષિણ તરફ આડી બનાવવી તેમજ બે-બે રેખાઓ તે તે ખૂણાઓમા બનાવવી.
ત્રિશૂળ અને ખૂણાઓ વચ્ચે જંગ બનાવવુ જમણી અને ડાબી તરફ મધ્ય ત્રિશૂળના દંડની નીચે જે નક્ષત્ર પર સૂર્ય હેય તે નક્ષત્રને ત્યાં સ્થાપવું. જમણીબાજુથી અભિજિત સહિત અઠ્ઠાવીસ નક્ષત્રની રથાપના કરવી. स्वनामभ यत्र गतं च तत्र प्रकल्पनीयं सद सत्पल हि। तत्तश्य ऋक्षत्रितये ऋमेण चिन्ता ववश्न प्रतिवन्धनानि ।४१ शृङ्गद्वये रक् च भवेत्त्व भङ्गः शूलेषु मृत्यु परिकल्पयन्ति । शेषेषु धिष्ण्येषु जयश्च लाभाऽ मीष्ट यं सिद्धिविविधा नराणाम् ॥५॥
અથ - પછી પોતાના નામનું નક્ષત્ર જ્યાં પડે તેનું શુભાશુભ ફળ જાણું લેવું. - નીચેના ત્રણે નક્ષત્રનાં ફળ-ચિંતા, વધ અને બધા જાણવાં.
બને શુગાના નક્ષત્રોનાં કળ-રોગ અને ભંગ છે. અને જે નવ નક્ષત્ર ત્રિશૂળની ઉપૂર છે અને છ નક્ષત્ર મધ્યમાં છે તેનું ફળ જ્ય, લાભ અને ઈષ્ટસિદ્ધિ છે. श्री सूर्य कालानलचक्र मेतङ्गग्ददे च वादे च रणे प्रयाणे । प्रयत्न पूर्वपरिचिन्तनीय पुरातनानां वचन प्रमाणम ६॥ रवेवें घे मनस्तापा द्रव्य हानिश्च भूसुते । रोग पीडाकरो मन्टेा राहु केतुश्च मृत्युदः ।७। गुरोर्वेधे भवेल्लाभा रत्नलाभश्च भार्गवे । स्त्रीलाभश्चन्द्रवेधे च सुखं स्याद् वुध वेधतः ।। जन्म राशेश्च वेघेन फलमेतत् प्रकीनितम् ।९।
અર્થ - આ સુર્ય કાલાનલ ચક રાગમાં વિવાદમાં, સંઘામમાં અને યાત્રામાં વિચારણીય છે.
સૂર્યના તેથી મને સંતાગ્રત બને છે, મંગળના વેધથી દ્રવ્યની હાનિ, શનિના વેધથી રેગ અને પીડા રાહુ કેતુના વેધથી મૃત્યુ થાય છે.
બહસ્થતિના વેધથી લાભ થાય છે, શુક્રના વેધથી રને લાભ થાય છે, ચન્દ્રમાના વેધથી સૌને લાભ થાય છે અને બુધના વેધથી સુખ મળે છે. જન્મરાશિના વેધથી આ ફળ કહેવામાં આવ્યું છે.
• વિભાગ બીને