________________
सहज सहजाधीशा लग्ने वाऽथ घने भवेत् ।
जायते न तदा बाला यदि जातेा न जीवति |१७|
( यावत्सख्या इति काव्य नवांशक स्थाने लिखितमस्ति पूर्वम् ) ज्ञष धनुर्धर पश्वम भावगे प्रसव सौरव्यफलं न च दृश्यते । भृतप्रजः खलु पञ्चमगे गुरौ तदिह दृष्टि फल शुभमश्रुते |१८| लाभे सुते वा शुक्रेन्द्र सुते भौमाथवा क्रमात् । शुक्रेन्द्र पश्यतः पुत्रं वर्षेऽस्मिन् सन्ततिस्त दा |१९|
यत्र चैकादशे राहुः पञ्चमे च शिखी स्थितः । सुतानन न दृश्येत यदोन्द्रोपि च सेव्यते ॥ २० ॥
અ:- જેને ખીજા ભાવમાં ક્રુર રાશિ હાય અને કુરગૃહ તેમાં રહે`લેા હોય અને પેાતાના ક્ષેત્રને ન દેખતા હોય, તા તે થાડા પુત્રાવાળા થાય છે.
જેને ત્રીજા ભાવને સ્વામી, ત્રીજા લગ્નમાં અથવા મીન સ્થાનમાં રહેલા હોય, તેને સંતાન નથી થતુ, જો જન્મે છે તે પણુ મરી જાય છે.
જેટલી સખ્યાને નવાં પંચમ ભાવમાં હાય, એટલી જ સખ્યામાં સતાન જન્મે છે.
જેને પચમ ભાવમાં મીન અથવા ધન રાશિ હાય, તે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી નથી.
જો પચમભાવમાં બૃહસ્પતિ હાય તેા પુત્ર જન્મીને મૃત્યુ પામે પણ જો બૃહસ્પતિની સૃષ્ટિ પડતી હોય તે તે સારી જાણવી.
અગ્યારમે યા પાંચમે શુક્ર, ચન્દ્રમા અથવા પાંચમે મંગળ ક્રમશઃ હાય અને શુક્ર ચન્દ્રમા જે વમાં પચમ ભાવને જોતા હાય, તે વર્ષોંમાં સતાન જન્મે છે,
શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણુ
૫ ૩૧૯/