________________
लग्नात्तृतीयभवने शिखिना सह चंद्रमाः ।
लक्ष्मी वाज्जाय ते बालो भ्रातृहीना न संशयः ।। आदी जातान् रलिहंति पश्चाद् भौमशनैश्चरौ ।
राहुणा च ह्य भी हति केतुः सर्वनिवारकः ॥३॥ स्वक्षेत्रस्था यदा राहुर्धन स्थाने बृहस्पतिः ।।
बुधेन च समायुक्तस्तस्य बधुत्रयं भवेत् ।।। અર્થ - જેને જન્મ સમયે બધા પાપ ગ્રહે ત્રીજા સ્થાનમાં રહેલા હોય તે બધુ રહિત હોય છે અને જે તે સ્થાન શુભ ગ્રહમુક્ત હોય છે અથવા તે સ્થાનમાં શુભ ગ્રહે રહેવા હોય છે તે તે માણસ બ ધુયુક્ત યશસ્વી અને ધનવાન થાય છે.
જેને જન્મ લગ્નથી ત્રીજા ભાવમાં કેતુયુક્ત ચન્દ્રમાં રહેલ હેય તે બાળક લક્ષમીવાન અને બધુઓ વિનાને હેય છે.
જેને સૂર્ય ત્રીજે બેઠો હોય તે રોગ તેના મોટા ભાઈને નાશ કરે છે અને મગળ, શનિ બેઠા હોય તે નાના ભાઈને નાશ કરે છે રાહ બેઠો હોય તે બંનેનો નાશ કરે છે અને કેતુ હોય તે તે અશુત ગેનું નિવારણ કરે છે.
જેને પિતાના ઘરમાં રાહ રહેલે હેાય અને બુધયુક્ત બૃહસ્પતિ બીજા ભાવમાં રહેલે હેય તેને ત્રણ ભાઈઓ હોય છે. लग्ने चन्द्र धने शुक्रो व्यये च बुधभास्करो।
राहुश्चेत्पञ्चमे बालः स भवेद्बन्धु बन्धकृत ।५। धनस्थाने यदा क्रूरो भोमः सौरिसम-वितः ।
सहजे च भवेद्राहाता तस्य न जीवति ।। षष्ठे च भवने भामः सप्तमे राहुसम्भवः ।।
अष्टमे च यदा सौरिता तस्य न जीवति 101 विलग्नस्था यदा जीवा धने सौरियंदा भवेत् । राहुश्च सहजे स्थाने भ्राता तस्य न जोवति ।८।
. :विला जात ३१०