________________
लग्नस्थिती यदा भानुः पञ्चमस्था निशापतिः । लग्नेऽष्टमे स्थिताः पापास्तदा जाता न जोवति ।७५॥
અથ : જેને ચેાથે રાહુ અને કેન્દ્રમાં ચંદ્રમા હોય તે જાતકની વીશમા વર્ષે મૃત્યુ થાય.
જેને જન્મ સમયે રાહુ સાતમા સ્થાનમાં રહેલા હોય તે બાળક અમૃત પીતે હોય તે પણ દશમા વર્ષે મત્યુ પામે છે.
જેને લગ્ન અથવા આઠમે રહેલા રાહને ચદ્રમા દેખતે હૈય, તે તે ઇન્દ્રથી રક્ષિત હેય તે પણ મૃત્યુ પામે છે.
જેને મંગળ ઉચ્ચ શત્રુ રાશિનો દશમ ભાવમાં રહેલ હોય તે બાળક તથા તેની માતા મૃત્યુ પામે છે.
જેને જનમ-લનમાં સૂર્ય, પાંચમે ચંદ્રમા અને લગ્ન આઠમાં પાપગ્રહે રહેલા હાથ તે બાળક મરી જાય છે. लग्नात्सप्तमशीतांशुः पापाष्टमेषु लग्नगः । लग्नस्थिता यदा भानुर्मासेन म्रियते शिशुः १७६। धने गुरुः सैहिकेयो भौमः शुक्रश्च सप्तमे । अष्टमे रविचंद्रौ च म्लेच्छ स्याधवनैः स्थितः ।७७॥ लग्नस्थाने यदा भीमो ह्यष्टमे च दिवाकरः । सौरेश्चतुर्थमवने तदाकुष्ठी भवेन्नरः १७८ अम स्थाने यदा पापा लग्नात्पाप चतुर्थगः ।
कम स्थानगते राहुस्तदा म्लेच्छो भवेद्भवम् ।७९। રમવા દ્ર વા નિરતિ . . यदासूर्या द्वितीयस्थस्तदा ह्य-धं समादिशेत् ।८।।
અથ: જેને લનથી સાતમે ચક્રમાં હોય અને પાપગ્રહો લામો આ કમે રહેલા હોય તેમજ સૂર્ય, લનમાં રહેલો હોય તે આળ એક માસમાં મૃત્યુ પામે છે. . . ૧૦૨ :
': વિભાગ બીજે