________________
कर्मस्थाने यदा जीवा बुध शुक्रस्तथा शशो। सर्वकर्माणि सिद्धयन्ति राजमान्यो भवेन्नरः ॥५९।।
षष्ठेऽष्टमे पञ्चमे वा नवमे द्वादशे तथा । सौम्यक्रूरग्रहैयेगे રાગ મા 7 સશ: ISા.
અર્થ - જેને ધનુરાશિમાં શુક્ર, મકર રાશિમાં બૃહસ્પતિ, કુંભ રાશિમાં સૂર્ય અને મીન રાશિમાં મંગળ હોય, તે તે મનુષ્ય ત્રીસ વર્ષની વયે પૂર્ણ કર્મો કરનારા બને છે.
જેને કઈ રાશિમાં બૃહસ્પતિ હોય અને અગ્યારમે ચન્દ્રમાં બુધ અને શુક્ર હાવ તથા મેષ રાશિમાં સૂર્ય હાય, તે તે રાજા બને છે.
જેને દશમાં સ્થાનમાં બૃહસ્પતિ, બુધ, શુક તથા ચન્દ્રમાં હોય, તેનાં સર્વકાર્યો સિદ્ધ થાય છે અને તે રાજાઓમા પૂજ્ય બને છે.
જેને છઠ્ઠી , આઠમે, પાંચમે, નવમે અને બારમે શુભગ્રહ અને દુરગ્રહ હોય, તે પણ રાજાઓમાં પૂજ્ય બને છે.
पञ्चभे च यदा षष्ठे चाष्टमे नवमे क्रमात् । भौमराहुfeતા. સુતર : શા
लग्ने सौरिस्तथा चन्द्रश्वाष्टमे भार्गवेो यदा। जायतेऽत्र नृपा योगे मानी भूरिप्रियः सदा ॥६२।।
મિથુન થવા દુઃ સિત મિત્ર ! સત્ર થશે ના નાતે નૂશ્વાના મુદ્દા
અર્થ - જેને પાંચમે મગળ છ રાહ, આઠમે શુક અને નવમે સૂર્ય હોય, તે કુળનું પાલન કરનારે બને છે
લગ્નમાં શનિ તથા ચમા અને આઠમે શુક્ર હોય એવા ગમાં જન્મેલે માણસ, સન્માની અને બહુ લોકપ્રિય બને છે.
મિથુન રાશિમા રાહુ અને સિંહ રાશિમાં મંગળ હોય એવા ગમાં જનમેલો માણમ અત્ર અને હાથીને સ્વામી બને છે. અર્થાત્ રાજા બને છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ :
: ૨૭૯