________________
હોય અને બારમે શુભગ્રહ તેમજ બીજા કૃરગ્રહ હોય, તે પણ રાજગ થાય છે.
જેને લગ્નમાં કુર ગ્રહ અને બારમે પણ કુર ગ્રહ સાથે શુભગ્રહ તથા સાતમે શુભગ્રહ હોય, તો તે માણસ પોતાના પર વારનો નાશ કરનારા થાય છે.
घने चन्द्रश्च सौम्यश्च मेषे जोवा यदा भवेत् । दशमे राहु शुक्रौ च राजयोगाऽभिधीयते ॥५४।।
सिहे जीवोऽथ कन्याया भार्गवो मिथुने शनि । स्वक्षेत्रे हिवु के भौम स पुमान्नायको भवेत् ।।५।।
शनिचन्द्रौ च कन्यायां सिंहे जीवा घटे तमः । मकरे च preતત્ર નાત. ચાહું વિશ્વપાજ: ઉદ્દા
અથ – જેના બીજા સ્થાનમાં ચન્દ્રમા યા બુધ હાથ અને મેષ રાશિમાં બુહસ્પતિ હોય તથા દશમે રાહુ અને શુક્ર હોય તે પણ રાજયોગ થાય છે.
જેને સિંહ રાશિમાં બ્રુહસ્પતિ, કન્યા રાશિમાં શુક્ર, મિથુન રાશિમા શનિ અને વક્ષેત્રી મંગલ ચોથા સ્થાનમાં હોય તે તે મનુષ્ય નાયક બને છે.
જેને કન્યા રાશિમાં શનિ યા ચન્દ્રમા હેયસિરાશિમાં બહસ્પતિ, કુંભ રાશિમાં શહ હોય અને મકર રાશિમાં મંગળ હોય, તે મનુષ્ય જગપાલક બને છે.
शुक्रो जोवो रवि भाम, श्वाये मकरकुम्भ यो मीने च वत्सरे त्रिशे समर्थः सर्व कर्मसु ॥१७॥
कर्कलग्ने जीवयुक्ते लाभे चन्द्रज्ञभार्गवा । मेपे मानुश्च जातो यो योगऽस्मिन् नृपतिर्भवेत् ॥५८॥
વિભાગ બીજે ર૭૮ +