________________
૮૪ અસિઘાત ચાગ शुक्रस्थानगते चन्द्रे चन्द्रस्थानगते शनौ । अष्टावि शतिवर्षे च ह्यसिधातेन मृत्युदः ।।५७॥
અર્થ - જેને જન્મકાળે શુક્રના ઘર (બીજે અને આઠમે ૨૮) ચ દમા અને ચ દ્રમાના ઘર કર્કમા શનિ રહેલા હોય તે આવા ગમા તે માણસ આવીશ વર્ષની વયે તલવારના ઘાથી મૃત્યુ પામે છે,
૫ શરક્ષેપહંતા યોગ धर्मस्थानगते भौमे शन्यर्क राहुसंयुते । शुभग्रहा न पश्यन्ति शरोपेण हन्यते ॥५८।।
અથ – જે માણસના જન્મસમયે મગળ, શનિ, સૂર્ય અને રાહુ એક થઈને નવમા સ્થાનમાં રહેલા હોય તથા શુભ રહે તેને ન દેખતા હોય તે આવા રોગમાં તે માણસ માણ વાગવાથી મૃત્યુ પામે છે.
૮૬ બ્રહ્મઘાતિ યોગ रविणा सहितो भौमः शनि, जीवसयुतः । अष्टाविंशति वर्षे च ब्रह्मधाती न संशयः ।।५९।।
અર્થ - જે માણસના જન્મસમયે મગળ સૂર્યની સાથે હેય અથવા શનિ વૃહસ્પતિની સાથે હોય તે તે માણસ અઠ્ઠાવીશમા વર્ષે બ્રાહ્મણની હત્યા કરનારે થાય છે.
૮૭ પંચાપત્ય વિનાશયોગ रवि स्थानगते चन्द्र गुरु स्थान समा युतः । सागरे च स्थिते लग्ने पञ्चापत्यवि नाशकृत् ।।६०॥
અથ – જે માણસના જન્મસમયે ચન્દ્રમાં સૂર્યની રાશિમાં રહેલો હોય અને બૃહસ્પતિ પિતાના સ્થાનમાં હોય તથા સાગરશ્રી યતી દ્ર મુહુર્ત પ્રભાકર :
૪ ૨૬૩