________________
અથ જે મનુષ્યનાં
જન્મ કાળમાં શર નામના ચાળ થાય છે. તે મનુષ્ય ખૂખ જ હિંસા કરનારો ચિત્રકામથી દુઃખી
થનારો, અને તે દુઃખને આનદ માનનારે વનના અ ત ભાગમાં રહેલ શૂરને જાણુ નારો તેની પત્ની રમા સમાન સૌનયવતી ડાય છે અને તે જન્મથી મૃત્યુ પર્યંત દુ:ખી રહે છે.
૪૪ શક્તિ યોગ
नीचे रुच्चैः प्रीतिकृत्सालस व
Ge
સૌËë "ર્જિત યુનિવ્ર
वादे युद्धे तम्य दुद्धिर्विशाला
शाला सौख्य स्याता शक्तियोगे || ६ ||
અર્થ - જે માલુસના જન્મ કાળમાં શક્તિ ચૈાગ થાય છે, તે માણસ નીચ અને ઊંચ અને પ્રકારના માણુમો સાથે પ્રીતિ કરનારો, આળસુ, સુખ અને ધન વગÀા, દુઃખળે! વિવાદ અને સુખમાં વિશાળ બુદ્ધિવાળા અને અપ સ્થાયી મુખવાળા હોય છે.
૪૮ ૪૩ યોગ ફળ
दीना होनेान्मत्त सञ्जात सौख्यो
द्वेष्या द्वेगी गोत्रजेजतिवरः । विहीना
होनेा बुद्धया दण्डयोगे तु जन्मी ॥७॥
कान्ता पुत्रैरथं मित्रै
અર્થ – જે માશુસના જન્મ કાળમાં ઢઢ ચેગ થાય છે, તે સાજીસ ગરીબ, તુચ્છ, ઉન્મત્ત, સુખી શત્રુએથી ડરનારા પેાતાના લાઇએ સાથે વેર રાખનારો, થ્રી, પુત્ર, ધન અને મિત્ર વગરના તેમજ બુદ્ધિહીન હાય છે.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૨૪૭