________________
म-दहा स्थिर वचनं परिभूरिश्रमं नतोज़तनुम् । कथयति गणिताधिपति पेंशिसमुख त्वघोहष्टिम् ।।२।। बहु संचयं यदि नु सहा वाशी पुरुषो भवेद्गुरो र्जातः । भोरुः काया द्वि लग्न! लघुचेष्टा मृगु सुतः पराधीनः ॥३॥ વર વિ રિત નો સુઘ વિનંત જ ! मातृध्नः क्षितिपुत्रः परोपकारी नरो वाशी ॥४॥ पर दारश्चन्द्रे च वृद्धकाया घृणो भवेत् मनुजः । संजातो नरो वाशी योगे शनैश्वरेण संयुक्ते ॥४॥
અથ – એક ચન્દ્રમાને છેને સૂર્યથી બારમે કોઈ ગ્રહ હોય તે શિગ થાય છે.
અને સૂર્યથી બીજે કઈ ગ્રહ હોય, તે વેશિયોગ થાય છે.
અને સૂર્યથી બા તથા બીજ–અને તરફ કોઈ ગ્રહ હોય તે ઉભયશરી નામને ચાગ થાય છે. અને સૂર્યની બને તરફ કઈ ગ્રહ ન હોય તે કરી એગ થાય છે.
જેના જન્મ કાળમાં વેશિ વેગ હેય, તે માણસ મદદષ્ટિવાળો, એકવચની, પરાક્રમી, નમ્ર, ઊ ચા શરીરવાળે, અને અધદષ્ટિવાળો હોય છે.
જેને વોશિગમાં સૂર્યથી બારમે બૃહસ્પતિ હોય તે માણસ બહુ સંચયવાળે અને સુદર દષ્ટિવાળા હોય છે. અને શુક હેય તે ડરપાક, લઘુચેષ્ટ અને પરાધીન હોય છે.
સૂર્યથી બારમે બુધ હોય તે તે માણસ બીજા સંબંધી તર્ક કરનારે, દરિદ્ર, કમળ, વિનીત અને નિર્લજજ હોય છે. શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૨૩૯