________________
पूर्णः शशी यदि भवेच्छुभ संस्थिता वा
सौम्या मरेज्य भृगुनन्दन संयुक्त व पुत्रार्थ सौख्य जनक कथितो मुनीन्द्रैः
कैमद्रुमे भवति मङ्गलसु प्रसिद्धिः ||२||
અઃજેના જન્મ સમયમાં ચન્દ્રમાને સર્વ ગ્રહેા દેખતા હાય, તે તેથી તે માણુસ દીઘ આયુષ્યવાળા ખને છે અને કેમદ્રુમ ચેાગથી ઉત્પન્ન થયેલ અશુભ ફળને નાશ કરી તે માણસને ચક્રવર્તી રાજા બનાવે છે.
જેના પૂર્ણ મળવાન ચન્દ્રમા શુભ ગ્રહ વર્ડ અથવા શુભ રાશિ વડે યુક્ત હોય, અથવા બુધ, બૃહસ્પતિ શુક્રથી યુક્ત હાય, તા કેમદ્રુમ ચૈાગમાં તે માણુત્ર પુત્ર, અ આદિનું સુખ લેાગવ નારા થાય છે. એવુ' મુનીન્દ્રોનું કથન છે.
૩૦ સુનાદિ ચેગા કેવી રીતે થાય છે! रविवर्ज्य द्वादशगै. सुनफां चन्द्रा द्वितीयः । सुनफाया उभयस्थिते दुर्द्धरा केमद्रुम सहिता वाच्याः ||९|| અથ:- એક સૂર્યને છેડીને ચન્દ્રમાથી બારમે કઈ ગ્રહ (અશુભ અથવા શુભ) રહેલા હાય, તે અનફા યાગ થાય છે. અને બીજા ગ્રહ હાય છે તે સુનફા યાગ થાય છે. અને બીજા તેમજ ખારમા-મને સ્થાન તરફ ગ્રહ હાય છે તેા દુશયાળ થાય છે. અને ચન્દ્રમાની અને તરફ કાઈ ગ્રહ નથી ઢાતા, તે કેમદ્રુમ ચેગ થાય છે.
૧૩૮ :
૩૧ વૈશિ વૈશિ આદિ યાગ
सूर्याद्वायगे वाशिद्धितीय गैश्चन्द्र उभय स्थितै महगणं रुभय चरी
वर्जितैर्वेशिः । નામત પ્રોતઃ શા
- વિભાગ ખી