________________
થઇ છે.
अशुभारम्भशोल श्व, परदाररत: सा, कुशलो विष कार्येषु विष्टयाख्य करणेन च ॥७॥
અર્થ -વિષ્ટિ કરણમાં જન્મેલો માણસ અશુભ કાર્યો કરનારે, પર સ્ત્રીમાં આસક્ત રહેનારો અને વિવ કાર્યમાં પ્રવિણ હોય છે.
शकुनो करणे जात., पौष्ठिकादि क्रियाकृति. औषधादिपु दक्षश्च भिषग्वृत्ति न जायते ॥८॥
અર્થ - શકુનિ કરણમાં જન્મેલે માણસ, પૌષ્ટિક આદિ કિયાએ કરનારે, ઔષધિઓ આદિના જ્ઞાનમાં નિપુણ અને વૈદક વડે નિર્વાહ ચલાવનારે હોય છે.
રળ ર રતુદાઢે, વેદિરતઃ સT गोकर्मा गोप्रभु लेकेि, चतुप्पद चिकित्सकः ॥ ९॥
અર્થ - ચતુષ્પાદ કરણમાં જન્મેલો માણસ દેવ અને બ્રાહ્મણમાં પ્રીતિવાળ, ગાયોને ઉછેરનાર, ગાયને માલીક અને ચાર પગવા ! પશુઓની દવા કરનારે હોય છે.
नागे च करणे जाता, धीनर प्रितिकारक: jeતે સાફ , સુમને જોર જોજના ?
અર્થ - નાગ કરણમાં જન્મેલો માણસ માછીમારે માથે પ્રોતિ કરનારે ભયાનક કર્મ કરનારા ભાગ્યહીન અને ચચળ ત્રવાળો હોય છે fજહાદન કરી નાત , ગુમ. મંતો નર तुष्टि पुष्टिच माङ्गल्य, सिद्ध च लभते सदा ॥११॥
અર્થ - કિ સુખ કરણમાં જન્મેલો માણસ શુભ કાર્યો મા રત રહેશે અને તુષ્ટિ, પુષ્ટિ કલ્યાણ તેમજ સિદ્ધને પ્રાપ્ત કરનારે હોય છે.
શ્રી યતીન્ન મુહૂર્ત પ્રભાકર
: ૧૫