________________
बालवाख्ये नरो, जास्तीथ देवादि सेवकः विध र्थ सौख्य सपना, राजमान्य न जायते ॥२॥
અર્થ-બાલવ કરણમાં જ એવો માણસ તથાત્રા કરનાર, દેવને પૂજનારે વિદ્યા ધન અને સુખ સૌભાગ્યવાળે અને રાજાને માનીતે હેય છે.
कौलवाख्ये तु जातस्य, प्रोतिः स जनै सह શ8 તિર્ષિત્રજો સ્ત્ર, માનવા% પ્રજાને તે રૂા
અર્થ - કૌલવ કરણમાં જન્મેલો માણસ બધા માણસો સાથે નેહ રાખનારે, મિત્ર વર્ગની સોબત કરનારે અને માનવામાં અભિમાની હોય છે. तैतिले करणे जातः, सौभाग्य धन संयुतः કે સર્વ કનૈ, સાd, વિજ્ઞાન ઇનિજ ૪
અર્થ:-તૈતિલ કરણમાં જન્મેલો માણસ ધન અને સૌભાગ્યવાન, સર્વ જનની નેહ અને સુદર ઘરવાળો હોય છે.
गराख्ये कृषिकर्मा च, गृहकाय परायणः यद्वस्तु वाञ्छित तच्च, लभ्यते च महोद्यमै. ॥५॥
અર્થ -ગર કરણમાં જન્મેલો માણસ ખેતી કરનાર ઘર કામમાં હોંશિયાર અને જે વસ્તુ વાંછે તે મહા વતન વડે, પણ મેળવી લેનાર હેય છે.
वाणिज्ये करणे जातो, वाणिज्ये नेव जीवति वाञ्छितं लभते लोके, देशान्तर गमागमैः ॥ ६ ॥
અર્થ -વાણિજય કરણમાં જન્મેલો માણસ વેપાર કરીને આજીવિકા ચલાવનાર અને પરદેશમાં આવાગમન કરીને વાંચ્છિત પ્રાપ્ત કરનારે હોય છે.
વિભાગ બીજે.
૨૧૪ કે