________________
વજ ચશ્વર જ્ઞાન, સા લીવઘુ મૃત: ' देश भ्रमण शीलच, द्वादशी जातको भवेत् ॥१२॥
અર્થ - બારસના દિવસે જન્મનારો માણસ, ચચળ અને ચપળતાને જાણનાર, દુબળા શરીરવાળો એને દેશાટન કરનારે હોય છે.
महासिद्धी महाप्राज्ञः, शास्त्राभ्यासी जितेन्द्रिय. । परकार्यरतो नित्य, त्रयोदश्यां यदा भवेत् ॥१३॥
અર્થ -તેરસના દિવસે જન્મનાર માણસ, મહા સિદ્ધ મહા વિદ્વાન, શાસ્ત્રાભ્યાસી, ઈન્દ્રિયાને વશમાં રાખનારે અને સત પરમાર્થ પરાયણ હોય છે.
धनाढयो धर्मशीलच, शूरः सद्वाक्य पालकः । राजमान्या यशस्वो च, चतुर्दश्यां सदा भवेत् ॥१४॥
અથ - ચૌદશના દિવસે જન્મનારો માણસ ધનવાન, ધર્મવાન, શૂરવીર, સત્યવાદી, રાજાના માનને પાત્ર અને યશસ્વી હોય છે.
श्रीमांश्च मतिमांश्चापि, महाभोजनालस. । વરત: વરરા, હાસઃ પૂર્ણિમાનવા ક્ષા
અથ:- પૂનમના દિવસે જન્મનાર માણસ, ધનવાન, બુદ્ધિમાન, અધિક ભેજનની લાલસા રાખનારે ઉદ્યમ અને પર સ્ત્રીઓમાં આસકત રહેનારા હોય છે.
स्थिरारम्भः परद्वेषी, वक्रो मूर्खः पराक्रमी । मढ मंत्री च सज्ञानो ऽस्य, मावास्याभवो नरः ॥१६॥
? વિભાગ બીને ૧૬ •