________________
મુદ્દત મદદ કરે છે. અને ખારમા કેતુ માનવીને પૈસાદાર અનાવે છે.
(૯) આરમાં સ્થાનમાં ચન્દ્રમા રહેલા હાય. તે ખામ
થવાના ચાળ બને છે.
(૧૦) ખારમા સ્થાનમાં શુભ ગ્રહુ હાય તે મૃત્યુ પછી સતિ (મેાક્ષ) મળે છે. અને જો અશુભ ગ્રહ હાય છે તેા મૃત્યુ પછી દ્રુતિ (નરક્રાતિ) થાય છે.
(૧૧) પહેલા અને ખારમા સ્થાનમાં પરમ ઉચ્ચના શુલ બ્રહ પડયા હાય તે તે વ્યક્તિ મરણ પછી સ્વર્ગ મેળવે છે અને અતિ અશુભ ગ્રહેા પડયા હોય તે તે વ્યક્તિ મરછુ પછી
નરગામી થાય છે.
ચૈાતિષના વિદ્યાથી ઓએ સર્વાંગી કુડળીને સમન્વય કળાથી અભ્યાસ કરીને પરિણામ ઉપર આવવું જોઈએ.
[૨૩] જન્મ કુંડળીના નવ ગ્રહેા કેવા પ્રકારના ધંધાનું સૂચન કરે છે.
જન્મ કુંડળીના બાર સ્થાનામાંથી ૧૦મું સ્થાન નારીનુ સૂચન કરે છે.
ધા અથવા
(૧) દશમે જીરૂ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. (૨) શુરૂ પછી શુક્ર સારૂ પરિણામ આપે છે. (૩) શુક્ર પછી બુધ સારૂ પરિણામ આપે છે. (૪) બુધ પછી પૂર્ણિમાના ચન્દ્ર સારૂ પરિણામ આપે
છે.
તા પાપ
(૫) સુધ અને ચંદ્ર પાપ મા સાથે રહેતા હાય, મહા જેવું પરિણામ આપે છે.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૦