________________
[૧૦] જન્મપત્રિકા અંગે જ્યારે જે માણસ જન્મ પત્રિકા બનાવવા માટે આવે ત્યારે તે દિવસનું નક્ષત્ર, જન્મ નક્ષત્રથી જેટલામું થતુ હોય તેમાં જન્મ નક્ષત્રથી સુય નક્ષત્ર સુધીની સંખ્યાનો આંકડ ઉમેરી સરવાળે કરો. પછી તેને ત્રણ વડે ભાગવો. જે શેષ એક યા બે રહે તે દીર્ધાયુ જાણ. શૂન્ય આવે તે બાળક અપાયું છે એમ જાણી જન્મ પત્રિકા ન બનાવવી. દીવસૃની બનાવવી.
[૧૧] સૂર્ય પુરૂષાકાર ચક
સૂર્ય નક્ષત્રથી જન્મ નક્ષત્ર સુધી ગણત્રી કરવી. તેનું ફળ ઉક્ત ચક્ર અનુસાર જાણવું.
ચક્રની સમજણ રવિ ઋક્ષ તે જન્મ સક્ષ, મસ્તકે ત્રણ નપમાન, ત્રિમુખે મિષ્ટાન્ન મિલે, ક કે પાંચ પ્રધાન. ઈ કકે ધરે બે બે ભૂજા દુબઈ ચારે, બે ઋષિ બે કર દાન વીએ, પંચ હદયે ચતુર. ઈકનામિ સંતેષ કરે, ગુદા એક પર જઈ, અંધાય દઈ ધસે પ્રદેશ ભમે, પાદે આયુહિન.
સૂર્ય પુરૂષચક ઉપરથી આયુ જાણવાની રીત
શિરે સુખે ૧૦૦ વર્ષ જીવે, ખધે ૮૪, બાહ ૯૨ વર્ષ, હાથે ૮૬ વર્ષ છે, હૃદય ૫૦ વર્ષ જીવે, નાભિ ૩૦ વર્ષ અને પગે ૨૦ વર્ષ જીવશે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
+ ૧૧૫