________________
ફ’
ચસસકાંચમું હાર શ્રયને અંતસમયે એટલે કે જે સમયે જે તે પ્રકૃતિઓને સત્તામાંથી નાશ થાય ત્યારે હોય છે. તેમાં ઉદયવતી પ્રકૃતિઓની માત્ર એક સમયે સ્થિતિરૂપ અને અજયવતી પ્રકૃતિઓની સ્વરૂપને આશ્રયી સમય સ્થિતિરૂપ અન્યથા બે રૂમ સ્થિતિરૂપ જે સત્તા. તે જઘન્ય સ્થિતિસરા- છે. તે સમય અથવા બે સમય પ્રમાણ હેવાથી સાદિ સાંત છે. તે સિવાયની અન્ય સઘળી સત્તા અજધન્ય છે. તે અનાદિ છે. કારણ કે જ્યાં સુધી જઘન્ય સત્તા ન થાય ત્યાં સુધી તેને સદભાવ છે. ધ્રુવ અભયને અને અશ્રુવ ભવ્યને હોય છે.. . .
. * * કે, માત્ર અનંતાનુબંધિની વિસાજના થયા બાદ તેને ફરી બધે થતું હોવાથી સત્તામાં આવે છે માટે તેની અજઘન્ય સત્તા પર ચાર ભાંગા ઘટે છે. તે સિવાયની થવસત્તાવાળી કોઈપણ કર્યપ્રકૃતિ સત્તામાંથી દૂર થયા પછી ફરી સત્તામાં આવતી જ નથી માટે તેઓની અજઘન્ય. સત્તામાં સાદિ સિવાયના સાંગાએ જ ઘટી શકે છે.'
અનંતાનુબંધિ કષાય અને શેષ સઘળી પ્રવસત્તા પ્રકૃતિઓના શેષ ઉત્કૃષ્ટ અતુલ્હe. અને જઘન્ય એ ત્રણ વિકલ્પ સાદિ સાત ભાગે છે. તેમાં જઘન્ય સ્થિતિસત્તાના વિષયમાં સાદિ સાંત ભંગને તે પહેલા વિચાર કરી ગયા અને ઉત્કૃષ્ટ અનુભ્રષ્ટ એ બંને પ્રકારની સ્થિતિસત્તા ક્રમશઃ અનેકવાર થાય છે માટે તે અને સાદિ સાંત છે.
દેવદ્રિક, નરકઢિક, ઉચ્ચત્ર, સમ્યક્ત્વાહનીય, મિશ્રમેહનીય, વૈકયસપ્તક, આહારકસપ્તક, મનુયકિ, એ ઉદ્વલન ચગ્ય ત્રેવીસ પ્રકૃતિઓ તથા ચાર આયુ અને વીથ કરનામકર્મ એ પ્રમાણે અઠ્ઠાવશે અધવસત્તા પ્રકૃતિઓની જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એમ ચાર પ્રકારની સ્થિતિસત્તા સાદિ-સાત ભાંગે છે. કારણ કે તે સઘળી પ્રકૃતિઓની સત્તા જ અધુવ છે. - " જેની સત્તા સર્વદા હોય કે જે સર્વદા રહેવાની હોય તેના પર જ અનાદિ અને અનંત ભંગ ઘટી શકે પરંતુ જેની સત્તાને જ નિયમ ન હોય તેના પર સાદિ અને સાત સિવાય અન્ય ભાંગાઓ ઘટી શકે નહિ. ૧૪૩ -
આ પ્રમાણે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના વિષયમાં સાદિ વગેરે ભંગને વિચાર કર્યો હવે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ સંબધે એટલે કે જઘન્ય સ્થિતિસત્તા અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાને સ્વામિ કે તે સંબંધે વિચાર કરે. જોઈએ. તેમાં પહેલા ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામિત્વ સંબંધે વિચાર કરતાં કહે છે– ... बंधुदउक्कोसाणं उक्कोस ठिईउ संतमुक्कोसं ।
yળ વાળુ શgવચારી શકાા , " बन्धोदयोत्कृष्टानामुत्कृष्टा स्थितिस्तु सदुत्कृष्टम् । તલુના સમોનyલયોકાયિનીના, ઋક્યા છે ,