________________
૬૩
પૃચસ પાંચદ્વાર
તારિયજન ગાતા નિશાન હો પહંતોउदओ आवलियते तेवीसाए उ सेसाणे ॥१०॥ चरमोदयोचेोत्राणामयोगिकालमुदीरणाविरहे । देशोनां पूर्वकोटी मनुजायुर्वेदनीयानाम् ॥१९॥
तृतीयां चैव पर्याप्ति यावत्तावत् निद्राणां भवति पश्चानाम् । :2 3ય શારિજાને નર્વિશતીનાં , પાણી, ના, , ,
, અર્થ—અગિના ચરમ સમયે ઉદયવતી નામકર્મની નવ પ્રકૃતિ અને ઉચ્ચગોવને અગિ ગુણસ્થાનકનો કળપતિ, મનુષ્પીયુ અને સાત- અસાત વેદનીય દેશના પૂર્વ કેટિ પત, પાંચ નિદ્રાનો ત્રીજી પતિ પર્યત અને શેષ ત્રેવીસ પ્રકૃતિઓને છેલ્લી આવલિકા કાળ પર્યત ઉદીરણા સિવાય કેવળ ઉદય પ્રવર્તે છે. * * ટીકાનુડ અગિ કેવળી ગુણસ્થાનકના ચરમ સમ જે નામકની પ્રવૃતિઓ ઉદયમી વ છે તે પ્રકૃતિઓને, તે પ્રકૃતિઓ આ પ્રમાણે મનુષ્યગતિ, પચેન્દ્રિય જાતિ, ‘સનમ બાદરનામ, પર્યાપ્ત નામ, સુભગનામ, આદેયનામ, શક્કીર્તિનામ અને તીર્થકર ‘બંગવનને સાકરનામ. એ નવ-પ્રકૃતિઓ અને ઉગ્રેગેવને અગિ કેવળી ગુણ
સ્થાનકે તે ગુણસ્થાનકના કાળપયત ઉદીરણા સિવાય કેવળ ઉદય જ પ્રવર્તે છે. . - તથા મનુષ્યા, સતવેદનીય અને અસાતવેદી એ ત્રણ પ્રકૃતિએને પ્રમત્ત ગુણસ્થાનક પછીના શિષ ગુણસ્થાનકમાં વર્તમાન આત્માઓને દેશના પૂર્વ કેટિ પર્યત ઉદીરણા સિવાય કેવળ ઉદય પ્રવર્તે છે. આ દેશના પૂર્વ કોટીકાળ સાનિ કેવળી ગુણસ્થાનક આશ્રયી સમજ. કારણ કે શેષ સઘળા ગુણસ્થાનકોને તે અંતમુહૂર્ત પ્રમાણ જ કાળ છે. . . .
સાત અસારંવેદનીય અને મનુષ્યાયુ એ ત્રણ પ્રકૃતિઓની પ્રમત્ત ગુણસ્થાનકથી પછીના ગુણસ્થાનમાં શા માટે ઉદીરણા થતી નથી? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે- ઉકત ત્રણ પ્રકૃતિઓની ઉદીરણા છવસ્વભાવે સંક્ષિણ અધ્યવસાયના થાય છે અને
અપ્રમત્ત સંયતાદિ ગુગુસ્થાનકવાળા આત્માઓ તે વિશુદ્ધ-અતિવિશુદ્ધ અથવસાયે ! વત્તતા હોય છે, માટે તેઓને તે ત્રણ પ્રકૃતિની ઉદીરણાને અભાવ છે. - આત્મા જે સમયે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થાય છે તે પછીના સમયથી
૧ આ સ્થળે પજ્ઞ ટીકાકાર મહારાજ આહારપયૌપ્તિથી આરંભી ઇનિલપર્યાપ્તિ પૂર્ણ થતા સુધી પાચે નિદ્રાને કેવળ ઉવ્ય હોય છે ઉદીરણા હેતી નથી અને ત્યારપછી ઉદય ઉદીરણા સાથે હોય છે એમ કહે છે. તેને પાઠ આ પ્રમાણે–ચાવવા હારીરિપતવસ્તાક્કાળસુ, હર્ષ રહorણો વસ્યુરા' - * :