________________
પચસગ્રહ-પાંચમું દ્વાર
એકન્દ્રિય જાતિ અને સ્થાવર એ બે પ્રકૃતિના ભવનપતિથી આરંભી ઈશાન દેવલેસુધીના દેવે જ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. કેમકે જે અતિકિલષ્ટ પરિણામે ભવનપત્યાદિ ઉત્કૃષ્ટ રસબંધ કરે તેવા પરિણામે તિર્યંચ અને મનુ નરકગતિ પ્રાગ્ય બાપે છે. અને જ્યારે મંદસંકુલેશ હોય ત્યારે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધને સંસવ નથી, કારણ કે તે અશુભ છે. તથા નારકીઓ અને ઇશાન ઉપરના દેવતાઓ ભવસ્વભાવે એ પ્રકૃતિઓ જ બાંધતા નથી. માટે તે બે પ્રકૃતિએના ઉપરોક્ત અતિ સંક લિષ્ટ પરિણામિ દેવે જ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામિ છે.
તિયચગતિ. તિર્યંચાનુપૂર્તિ અને છેવટહું સંઘયણ એ ત્રણ પ્રકૃતિએના અતિસંક્ષિણ પરિણામિ મિથ્યાષ્ટિ અથવા નારકીઓ ઉત્કૃષ્ટ રસબ ધના સ્વામિ છે. અતિસંક્ષિપ્ત પરિણામિ મનુષ્ય તિયાને નરકગતિ ગ્ય બંધ થતો હોવાથી ઉપરોક્ત કૃતિઓના બંધને અસંભવ છે.
તથા શેષ જ્ઞાનાવરણપંચક. દર્શનાવરણનવક, અસાતવેદનીય, મિથ્યાત્વ, સેળ કપાય, નપુંસકદ, અરતિ, શાક, ભય, જુગુસા. હું સંસ્થાન. અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, ઉપઘાત, અપ્રશસ્તવિહાગતિ, દુર્ભાગ. દુઃસ્વર, અશુભ, અસ્થિર, અનદેય, અયશકીર્તિ, નીચગોત્ર, અને અંતરાયપંચક એ છપ્પન પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ અતિસંક્ષિણ પરિણામિ ચારે ગતિના મિથ્યાદષ્ટિ જ કરે છે.
હાસ્યરતિ, વેદ, પુવેદ પહેલા અને છેલલાને છોડી ચાર સંસ્થાના પહેલા અને છેલ્લાને છોડી ચાર સંઘયણ, એ બાર પ્રકૃતિએને "તસ્ત્રાગ્ય સંક્ષિણ પરિ શુમિ ઉત્કૃષ્ટ રસબંધ કરે છે.
તથા આતપ. ઉદ્યોત, તિર્યંચ અને મનુષ્યનું આયુ એ ચાર પ્રકૃતિઓનો
હુમgો સઘળી શુભપ્રકૃતિઓને ઉત્કૃષ્ટ રખ ધ વિશુદ્ધ પરિણામી છે કરે એવા પહેલા વચનના સામર્થ્યથી સુવિશુદ્ધ સંસિ મિથ્યાષ્ટિ ઉછ રસબંધ કરે છે.
અહિં એમ શી રીતે સમજી શકાય કે ઉક્ત ચાર પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબ ધ મિથ્યાષ્ટિ કરે છે? પરંતુ સમ્યગ્દષ્ટિ કરતા નથી? તેના ઉત્તરમાં કહે છે કે તિ ચાયુ, આતપ અને ઉદ્યત એ ત્રણ પ્રકૃતિએ તે સમિટને બંધમાજ આવતી નથી એટલે સમ્મદષ્ટિ માટે તેના રસબંધનો વિચારજ શાને ? અને મનુષ્યોને ફટ રસબંધ તેનું ત્રણ પમ પ્રમાણે આયુ બાંધનારને શું છે તેની ચૂત માં બનાર અન્ય કેદને થતા નથી. સ્થપિ તિર્યંચ અથવા મનુએ તે મનુથાચુ બધા
૧ અહિ તત્વાચા સલા લેવાનો છે. તટ પર તિક અતિ આ પ્રતિએના રસભંવ થાય. માટે ટા પુતે સકલગ 5 પ્રી બ થયા અને નિને દર ૨૫૦ ૫, 9