________________
-ચસ ગ્રહ-પાંચમું દ્વાર
૬૦૧
ત્યાં સ્ત્રીવેદની જઘન્ય સ્થિતિને આશ્રયી આ સૂત્ર કહ્યું છે કૃસ્થિયેસ્સ ગ મતે ! कम्मरस केवइयं कालं पंघठिई पन्नता ? गोयमा ! जहन्नेणं सागरोवमस्स दिवड्ढा सत्तभागो પદ્ધિકોલમસ્ત સંલગ્નમાોળ ળો ' હે પ્રભુ!! સ્રીવેદ માહનીયની અંધસ્થિતિ કેટલા ાળ પ્રમાણુ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પચેાપમના અસધ્ધાતમા ભાગે ન્યૂન સાગરાપમના સાતીચે દાઢ ભાગ કહી છે. ૪૮
અહિં વૈક્રિયષટ્કની જઘન્ય સ્થિતિ ઉક્ત પ્રકારે ઘટતી નથી તેથી તેની સ્થિતિને પૃથક્ પ્રતિપાદન કરવા ઈચ્છતા આ ગાથા કહે છે.
doros तं सहसताडियं जं असन्निणो तेस | पलियासंखंसूणं ठिई अवाहूणियनिगो ॥४९॥
वैक्रियषट्के तत् सहस्रताडितं यत् असंज्ञिनस्तासाम् । पल्यासंख्यांशेनानं स्थितिः अवाघोना च निषेकः ॥४९॥
અથવૈક્રિયષટ્કની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં જે આવે તેને હજારે ગુણવા જે આવે તે પડ્યેાપમના અસખ્યાતમા ભાગે ન્યૂન વૈક્રિયષટ્કની જઘન્ય સ્થિતિ છે. કારણ કે તેના અધક અગ્નિ પંચેન્દ્રિયા છે. અખાધા કાળ ન્યૂન નિષેક કાળ છે.
ટીકાનુ॰-દેવદ્ધિક વૈક્રિયદ્ધિક અને નરકઢિક એ વૈક્રિયષટ્કની પાતાની ઉત્કૃષ્ટ તિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા જે સાગરોપમના સાતીયા એ ભાગ આવે ને હજારે ગુણી પત્યેાપમના અસપ્થાતમે ભાગે ન્યૂન કરી જે રહે તે પૂર્વક્તિ વૈક્રિય ટ્કની જઘન્ય સ્થિતિ છે.
અહિં વૈક્રિયનિક અને નરકક્રિકની તા વીશ કેાડાકોડી સાગરોપમની સ્થિતિ છે એટલે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા એ ભાગ આવે, પરંતુ દેવદ્વિકની તા દશ કાડાકોડી સાગરાપમની સ્થિતિ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા સાતીયે એક ભાગ આવે, તેના સબંધમાં કહે છે કે જો કે દેવક્રિકની દશ કાડાકોડી સાગરોપમ રમાણુ સ્થિતિ છે તે પણ તેની જધન્ય સ્થિતિનુ પરિમાણુ લાવવા માટે વીશ કીડાકીડી સાગરાપમ પ્રમાણુ સ્થિતિની વિવક્ષા કરી છે, કારણ કે અનિષ્ટ અથ માં શાસ્ત્રની પ્રવૃત્તિ હૈાતી નથી એવું પૂર્વના મહાપુરુષનું વચન છે. એટલે સાતીયા બે ભાગને હજાર ગુણી પચેપમના અસખ્યાતમે ભાગે ન્યૂન કરી જે રહે તેટલી જ દેવક્રિકની પણ જઘન્ય સ્થિતિ છે. માટે જ અહિં વૈક્રિય આદિ એ પ્રકૃતિ માટે વીશ કાડાકાટીને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગવાનુ કહ્યું છે.
શતકચૂર્ણિમાં કહ્યું છે કે દેવગતિ, નરકગતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ,
vt