________________
૫૯
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
જધન્ય સ્થિતિ લાવવાનું આજ ગણિત ત્યાં વિમાન છે માટે આ પ્રમાણે વિચારતા નિદ્રા આદિની
તપતાની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કડાકેડીએ ભાગતા જે આવે તે જઘન્ય છે અને તેટલી જધન્ય સ્થિતિ એકે િ બાવે છે. તેમાં પોપમને અસંખ્યાતમો ભાગ અધિક કરતા ઉત્કૃષ્ટ થાય છે, તેટલી ઉત્કૃષ્ટ બાધે છે. એનિયની જઘન્ય અને ઉત્કૃષ્ટને પચીસ આદિએ ગુણતા બેઈજિયાદિની અનુક્રમે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે પચસંગ્રહકારનો અભિપ્રાય જણાય છે. જીવાભિગમ સૂત્રમાં જઘન્ય સ્થિતિ આ આ પ્રમાણે કહી છે–નિકા આદિની પિતાની ઉકષ્ટ સ્થિતિને સિત્તેર કડાકડીએ ભાગતા જે આવે તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન તેઓની જધન્ય સ્થિતિ છે અને ઓછી કરેલી ઉમેરતા જે આવે તેટલી ઉત્કૃષ્ટ રિથતિ છે. પ્રજ્ઞાપના સુરના વીસમા પદમાં ૪૭૬ મા પાને પણ તેટલી જ કહી છે. અહિં વણબિી દરેક ઉત્તર પ્રકૃતિની તેમ જ વૈક્રિયષટ્રકમાંની દરેક પ્રકૃતિની પણ પિતાની જે ઉકૃષ્ટ સ્થિતિ છે તેને સિત્તેર કેડિકેડીએ ભાગવાનું કહ્યું છે. પહેલા જેમ વર્ણાદિ દરેકની સાતીયા બે ભાગ પાપમના અસંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ કહી તેમ અહિં નહિ આવે પરંતુ સાતી એક ભાગ સવા ભાગ વિગેરે આવશે. દેવગતિની પણ સાતીયા એક ભાગને હજાર ગુણી પાપમના અસંખ્યાતમે ભાગે ખૂન કરતા જે રહે તે જઘન્ય સ્થિતિ આવશે. તથા એન્દ્રિયની ઉત્કૃષ્ટસ્થિતિને પચીસ, પચાસ, સો અને હજાર ગુણી કરતા જે આવે તેટલી બેઇજિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને તેમાથી પાપમના અસખ્યાતમે ભાગે ચૂત ધન્ય સ્થિતિ છે. કર્મ ગ્રંથમાં બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ રિસ્થતિથી જધન્ય સ્થિતિ પલ્યોપમના સખ્યાતમે ભાગે જૂવ કહી છે. અહિં અસંખ્યાત ભાગ ન્યૂત કહ્યો છે. આ પ્રમાણે સ્થિતિબંધને અને ત્રણ મત છે.
આ મતભેદ નિદ્રા આદિ પચાશી પ્રકૃતિઓને અંગે કો તે બરાબર છે પરંતુ એકેન્દ્રિય ૧૦૯ પ્રકૃતિઓ બાંધે છે. તે પચાશી સિવાય શેત પ્રકૃતિએ માટે સમજવું? એ શંકા અહિં થાય છે. ઉત્તરમાં એમ સમજવું કે–ચાર આયુ, વયિષક, આહારદિક અને તીર્થકરનામ સિવાય બાવીસ પ્રકૃતિએના પિતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ત્તિર કોડાડીએ ભાગી પામના અસાતમે ભાગે જૂન કરતા જે આવે તેટલી જધન્ય સ્થિતિ એન્ટિ બાધે છે અને પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી બાધે છે. એન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિને પચ્ચીશ આદિએ ગુણ પલ્યોપમને સંખ્યામાં ભાગ ન્યૂય કરતા જે રહે તેટલી બેઈન્દ્રિયાદિ જઘન્યસ્થિતિ બાધે છે. પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી ખાધે છે. આ પ્રમાણે કર્મપ્રકૃતિકારને મતે સમજવું.
પંચસંગ્રહકારને મતે પ્રકૃતિની ઉત્કૃષ્ટ રિથતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગતા જે આવે તે એક્તિની જન્ય અને પોપમને અસ પખાતમો ભાગ ઉમેરતાં જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એકેન્દ્રિયની જધન્ય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગુણું જે આવે તે અનુક્રમે બેઈન્દ્રિયાદિની જન્ય અને ઉકષ્ટ સ્થિતિ થાય છે.
પ્રજ્ઞાપના અને જીવાભિગમ સૂત્રના અભિપ્રાયે બાવીશ પ્રકૃતિની પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગી જે આવે તેમાંથી પાપમના અસખ્યાતમે ભાગે ચૂત કરતા જે રહે તેટલી એકેન્દ્રિય ઘન્ય સ્થિતિ બાધે છે અને પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી બાંધે છે તથા એકેન્દ્રિયની ઉતકૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગણતાં જે આવે તેટલી બેઈન્દ્રિયાદિ ઉત્કૃષ્ટ સ્થિતિ બાધે છે અને પાપમના અસંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ બાપે છે. , ચાર આયુ આહારદિક અને તીયકરનામકર્મની જધન્ય ઉત્કૃષ્ટસ્થિતિબંધના અને કમતભેદનથી. • વયિષકની સ્થિતિ સંબધે પંચસંગ્રહ અને કમપ્રકૃતિમાં કઇ મતભેદ નથી પરંતુ પ્રાપના સુત્રમાં દેવદિકની ૧૭ સ્થિતિને હજાર ગુણું પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન ધન્ય સ્થિતિ કેવી છે. તવ કાળી મહારાજ જાણે