________________
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર–સારસંહે
૪૮૭
હતુઓના વિકલ્પ
વિકલ્પવાર ભાંગાએ
કુલ જગ જ પ્યા
વક્ત દશ, છ કાચ વધ અને તારા
૭૮૦૦ ભય
૬૦૦૦ પાચ કાય વધ અનતા ભય
૪૬૮૦૦ ૨૬૬૪૦૦
૪૬૮૦૦ ભય જીe
૩૬૦૦૦ ચાર કાવ વધ અનંતા ભવ. જશુ
૧૧૭૦ ૧૭ પૂવત દશ, છકાય વધ અને તાભવ
૭૮૦૦
૮૦૦. ૬૮૪૦૦ ૧૭
, ભય જીe ૧૭ , પાચ કા વધ અન તા. ૧૦ જુe | ૪૮૦૦ ૧૮ી પૂજા દશ, છ કાલ વધુ અનતા ભય મુe
૭૮૦૦. આ પ્રણે મિથ્યાત્વ ગુણસ્થાનકે સવ બંધહતના કુલ ભાંગા ચોત્રીસ લાખ સત્તાર હજાર અને છસો (૩૪૭૭૬૦૦) થાય,
-: સાસ્વાદન ગુણસ્થાનક :અહિં પ્રથમ ગુણસ્થાનકે બતાવેલ જઘન્યપદભાવી દશ હેતુમાંથી મિથ્યાત્વને ઉદય ન હોવાથી તેને બાદ કરતાં અને અનંતાનુબંધીને ઉદય અવશ્ય હેવાથી તે ઉમેરતાં જઘન્યથી કુલ દશ હેતુઓ હોય છે. તે આ પ્રમાણે –
ત્રણ વેદમાંથી એક વેદ, આહારદ્ધિક સિવાય અહિં સંભવતા તેર વેગમાંથી એક ગ, બે યુગલમાંથી એક યુગલ, પાંચ ઈન્દ્રિમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, કૅધ, માન, માયા, લેભ રૂપ ચાર કષાયમાંથી કઈ પણ અનંતાનુબંધી આદિ ચાર ઇંધાદિક, છ કાચની હિંસામાંથી એક કાયની હિંસા.
અહિં પણ જે જે હેતુના જેટલા જેટલો ભેદે હોય તે દરેક હેતુની નીચે તેટલી સંખ્યા મુકવી. સ્થાપના આ પ્રમાણે–
વેગ યુગલ ઈન્દ્રિયને અસંયમ કષાય કાયવધ હવે સ્થાપન કરેલ અને પ્રથમથી આરંભી છેલલા અંક સુધી અનુક્રમે ગુણાકાર કરવાથી કુલ સંગ સંખ્યા આવે છે. પરંતુ આ ગુણસ્થાનકે નપુંસકવેદીને વૈક્રિયમિશ્ર
કાયસેગ હતો નથી, અહિં કામણ સાથે ક્રિયમિશ્ર કાગની વિવક્ષા છે અને છે તે વૈક્રિયમિશ નપુંસવેદીને નરકમાં અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. જ્યારે સાસ્વાદન
ગુણસ્થાનક લઈને છ તથા સ્વભાવે જ નરકમાં જતા નથી, માટે ત્રણ વેદને તેર , અઢાર બંધામાં છ કા વધ બતાવેલ છે તથા દશમાં એક કાય આવેલ હેવાથી છ ને બદલે પાચ * કાય વધ, અનંતાનુબંધી, જવ તથા જુલુસ એમ દશમાં આઠ ઉમેરવાથી અઢાર હેતુઓ ધશે.
૩
૨