________________
પચરગ્રહ
વૈકિય અને વક્રિયલબ્ધિવાળા પર્યાવત બાદરવાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને વૈશ્વિયકાયયોગ અને વૈક્રિયમિશકાયયોગ હોય છે. તથા ગાથાને અતે મૂકેલા અપિ શબ્દથી લબ્ધિસપના ચૌદ પૂર્વધરને આહારકકાયાગ અને આહારકમિશકાય. પણ હોય છે. ૭.
અહિં કેટલાક આચાર્યો શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં મનુષ્ય તિયાને ઔદ્યારિકમિશ્ર અને દેવ-નારકેને વૈક્રિયમિશ્ર તથા શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શેષ પર્યાતિવડે અથથમતા મનુષ્ય-તિયાને ઔદારિક અને દેવ-નારને વૈક્રિયકાયમ માને છે તેમના મતને જણાવનારી અન્યçક ગાથા કહે છે–
कम्मुरलदुगमपजे वेउविदुगं च सन्निलछिल्ले । पज्जेसु उरलोच्चिय वाए वेउब्वियदुगं च ॥ कार्मणौदारिकद्विकमपर्याप्त वैक्रियद्विकं च संज्ञिनि लब्धिमति ।
पर्याप्तेषु उरल एव वाते क्रियद्विकं च ॥ અર્થ—અપર્યાપ્તામાં કાર્મણ અને દરિદ્ધિક એ ત્રણ ગે હોય છે, અને લબ્ધિવાળા સરી દેવાદિમાં ક્રિયહિક હોય છે તથા પર્યાપ્તામાં ઔદારિક કાયયાગ અને વાયુકાયામાં ક્રિયકિક હોય છે.
ટીકાનુ –અપર્યાપ્ત સૂકમએકેન્દ્રિયાઇ જીવલેમાં કાર્મણ, ઔદ્યારિકમિશ્ર અને દારિક એ ત્રણ ગે હોય છે. અપર્યાપ્તાવસ્થામાં કામણ અને ઔદ્યારિકમિશ્રગ હોય છે. પરંતુ ઔદારિક કાયયોગ ગાથાની ઉપર લખેલ અવતરણ પ્રમાણે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી શેષપર્યાપ્તિવડે અપર્યાપ્તાને અન્ય આચાર્યને મતે છે એમ સમજવું. એજ પ્રમાણે દેવ-નારને અપર્યાપ્તાવસ્થામાં કામણ વૈકિયમિશ અને ક્રિયાયોગ હોય છે. સ્વમતે તે સ્વાસઘળી પર્યાપ્તિવતું પર્યાપ્નાને ઔદ્યારિક કે વૈક્રિય કાયમ હોય છે. જ્યાં સુધી સ્વગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય ત્યાં સુધી મનુષ્ય-તિર્યંચને કામણ અને ઔદ્યારિકમિશ, દેવ-નારને કામણ અને વયિમિશ્રયોગ હેય છે. તથા પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયાદિ તિયામાં અને પર્યાપ્ત મનમાં ઔદારિક કાયયોગ હોય છે, અને દેવ-નારકામાં વેકિયાગ હોય છે. પર્યાપ્ત વાયુકાથમાં વિદિય, વૈક્રિયમિશ્ર, અને ગાથાને અને મુકેલ “ચ” શબ્દ અનુક્તને સમુરચાયક હોવાથી
હારિક એમ ત્રણ રોગ હોય છે. વૈક્રિયદ્ધિક કેટલાક વાયુકાય અને હોય છે, સઘળાને નહિ. પન્નવણા સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે વુિં ના જાણીજો વિરુદ્ધ જેવી સ્થિ કાયાપનજાળ પિ સન્નિાનારિરિ ત્રણ રાશિ-સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત અને બાદરએકેન્દ્રિય અપર્યાપ્ત-એ ત્રણ રાશિના છને વિક્રિયલબ્ધિ હતી જ નથી. બાદર પર્યાપ્ત વાયુકાયામાંથી તેના સંખ્યાતમા ભાગના જીવને જ વેકિયલબ્ધિ હોય છે.
હવે અવસ્થામાં ઉપગે કહે છે