________________
ટીકાનુવાદ-સહિત.
મા ww
તથા પ્રથમ ત્રૈવેયક્રથી આરભી સર્વાર્થ સિદ્ધ મહાવિમાન વઈ શેષ ચાર અનુત્તર ધ્રુવ સુધીના દેવામાંથી ૫ની મનુષ્ય થઈ ફરી પેાતાના તે જ દેવલાકમાં ઉત્પન્ન થવાનું જઘન્ય અંતર નવ વર્ષ છે. પ્રકૃષ્ટ દ્રવ્ય અને ભાવ ચારિત્રની પ્રાપ્તિને નવ વર્ષના આયુવાળાને સભવ છે, તેથીજ તેના આત્માનું અનુત્તરસુર પર્યંત ગમન સાઁભવે છે.
સર્વો સિદ્ધ મહાવિમાનમાંથી ચ્યવી મનુષ્ય થઈ ફ્રી સર્વોચસિદ્ધમાં કાઈ જતા જ નથી પરંતુ સાક્ષમાંજ જાય છે, તેથી તેનું વજન કર્યું" છે. પહે
હવે પૂર્વોક્ત સ્થાનાનું ઉત્કૃષ્ટ અતર કહે છે—
थावरकालुकोसो सव्वट्टे बीयओ न उववाओ । दो अयरा विजयाइसु नरएमु वियाणुमाणेणं ॥ ६० ॥
स्थावरकाल उत्कृष्टः सर्वार्थे द्वितीयो नोपपातः ।
द्वे अतरे विजयादिषु नरकेषु विजानीहि अनुमानेन ॥६०॥
અથ——નવમ ચૈવેયક સુધીના સઘળા દેવનું ઉત્કૃષ્ટ અતર સ્થાવરના કાળ સમજવા, સર્વો સિદ્ધ મહાવિમાનમાં ખીજીવાર ઉપપાત થતા નથી. વિજ્યાદિ ચારમાં એ સાગરાપમ અંતરકાળ છે. અને નામાં આ જ અનુમાનવટે અનરકાળ સમજવા
ટીકાનું પવનપતિથી આરંભી નવમ શૈવેયક પાતાની તેજ દેવનિકાયમાં ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ અંતર સખ્યાતમા ભાગમાં રહેલ સમયરાશિપ્રમાણુ અસ
સુધીના સઘળા દેવામાંથી ચ્યવી ફ્રી સ્થાવરની કાયસ્થિતિ આવલિકાના ક્સ્ચેય યુગલપરાવર્ત્તનરૂપ કાળ સમજવા.
સર્વો સિદ્ધ મહાવિમાનના દેવા ત્યાંથી થી મનુષ્ય થઈ તેજ ભવમાં માક્ષમાં જાય છે. કારણકે તે સઘળા એકાવતારી છે. તેથી તેએ ફરી તેમાં ઉત્પન્ન થતા નથી. એટલે તેમાં જધન્ય કે ઉત્કૃષ્ટ કઇપણુ અંતર નથી માટે કહ્યું નથી.
તથા વિજય વજય'ત જયંત અને અપરાજિત એ ચાર અનુત્તર દેવામાંથી ચ્યવી મનુષ્ય થઈ વિજયાદિ દેવામાં ઉત્પત્તિનું ઉત્કૃષ્ટ અંતર એ સાગરાપમ છે. વિજયાદિમાંથી ચ્યવી ફ્રી વિયાદિમાં ઉત્પન્ન થાય તા મનુષ્ય અને સૌધર્માદિ દેવલવેમાં ઉત્કૃષ્ટ એ સાગરોપમ કાળ નિગ મન કરી ઉત્પન્ન થાય છે
જીવાભિગમ સૂત્રમાં તા ભવનપતિથી મારી સહચાર દેવલેાક સુધીના દેવામાં જઘન્ય 'તર અંતર્મુહૂત્ત કહ્યું છે અને આનતકલ્પથી આરભી સર્વો સિદ્ધ મહાવિમાન વૃ શેષ
૧ વિજયાદ્ધિમાથી અવેલે આત્મા નરક કે તિ"ચમાં ઉત્પન્ન થતા નથી. વધારેમાં વધારે બે સાગરોપમ કાળ મનુ” અને સૌધર્માં િવ લવેામાં ગુમાવી વિજયાદિમાં ઉત્પન્ન થઇ મેક્ષમાં જાય છે. વિજયાદિમાં ગયેલા ફ્રી વિજયાદિમાં જાયજ એવા કઇ નિયમ નથી. સેક્ષમાં ન જાય અને વિજચાદિમાં જાય તે ઉપરાત ઉત્કૃષ્ટ અત્તર સબવે છે.
1&d