________________
પ્રશ્નોત્તરી
પ્ર-૧ પથસંગ્રહ નામ કેમ રાખ્યું છે? ઉ૦ શતક, સપ્તતિકા, કપાયાભુત, ચ&અને કર્મપ્રકૃતિ આ પાંચ ગ્રંથનો અથવા
ગોપચાગ માગણ, બંધક, બધા, બંધહેતુ અને બંધવિધિ એ પાંચ વિધ્યને
સંગ્રહ હોવાથી પંચસંગ્રહ નામ છે. પ્ર-૨ આ ગ્રંથના મૂળકર્તા કોણ? વર્તમાનમાં આની ઉપર કઈ કઈ ટીકાઓ મળે છે? ઉ૦ આ મૂળથના કર્તા ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય છે, આની ઉપર પઝટીકા તથા ૫૦
શ્રી મલયગિરિજી મહારાજાએ બનાવેલ એમ બે ટીકા મળે છે. પ્ર-૩ વીર્ય અને ચંગમાં શું તફાવત છે?
વીયતશય કર્મના સંપૂર્ણ ક્ષયથી કે ક્ષપશમથી પ્રગટ થયેલ જે વીયલધ્ધિ તેને વીર્ય કહેવાય છે. અને મન, વચન, કાયાના અવલંબન દ્વારા જે વીર્યને વપરાશ એટલે કે આત્મપ્રદેશોનું રકુરણ તે ચગ, અથત સકરણવીય તે ચોગ, તે તેરમાં ગુણસ્થાનક સુધીના આત્માને જ હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્માઓ કે અગિ મહાત્માઓને અનન્તવીર્ય હોવા છતાં ચકરણવીર્યને અભાવ હોવાથી તે વીયને ચાગ
કહી શકાય નહિ. પ્ર-૪ જ્ઞાન અને અજ્ઞાનમાં શું તફાવત છે?
આત્મવિકાસમાં ઉપગી, વિરતિ પ્રાપ્ત કરાવનાર, અપ કે વિશેષ પ્રમાણમાં જે બાપ તે જ્ઞાન અને તેનાથી વિપરીત અથત આત્મવિકાસને રાકમાર, ચક બોધ કરાવનાર, સંસારવૃતિ કરાવનાર જે જ્ઞાન તે અજ્ઞાન.
સામાન્યથી દર્શન અને જ્ઞાન બનેમાં છે તે તે બન્નેમાં શું વિશેષતા છે? ઉં કેઈપણ પદાર્થને જાતિ, લિંગ, આકૃતિ આદિ વિશેષ ધર્મ વિના માત્ર સામાન્ય
પણે થતે જે બોધ તે દર્શન અને તે પદાર્થને જાત્યાદિ અનેક ધર્મ વિશિષ્ટ છે
બાધ તે જ્ઞાન. * * * * * . . પ્ર-૬ લલિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્તમાં શું વિશેષતા છે? ઉ૦ જે જીવ વાગ્યે પથતિને પૂર્ણ કર્યા વિના જ મરે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય
અને જે જીવે હજુ અવશ્વ પર્યાપ્તિએ પૂર્ણ કરી નથી તેમજ ભવિષ્યમાં કરે અથવા ન પણ કરે તે કરણ અપર્યાપ્ત