________________
R
પંચમ ગ્રહ-પ્રથમહાર
આ સમુદ્દાતમાં ૩૯ પ્રશસ્ત પ્રકૃતિએના રસના અપ્રશસ્ત પ્રકૃતિમાં નાખી ઘાત કરે છે. આ ગુણસ્થાનકના અંતર્મુહૂત્ત કાળ માકી રહે છતે કેવાલ સમુઘાત કરીને અથવા કર્યા વિના પણ સ કૅવલિ વૈશ્યાના નિષ માટે તથા સમયે સમયે થતા ચેનિમિ ત્તક સમગ્ર પ્રમાણ સાતાવેદનીયના બંધને અટકાવવા માટે ચેનરાય કરે છે.
ત્યાં પ્રથમ અંતર્મુહૂત્તમાં ભાદર કાયયેાગથી બાદ મનેચેગ રોકી અંતર્મુહૂત્ત પ્રમાણુ સ્વભાવસ્થ રહી પુનઃ તે જ ખાતર કાયયેાગના ખલથી અ તમુહૂત્ત માં ખાદર વચનયોગને રોકી વળી 'તર્મુહૂત્ત સ્વભાવસ્થ રહી અતર્મુહૂત્તમાં ઉચ્છ્વાસ-નિઃશ્વાસને શકે છે. ત્યારબાદ 'તમુહૂત્ત તદવસ્થ રહી અંતર્મુહૂત્તમાં સૂક્ષ્મ કાયયેાગના બળથી અને કેટલાક આચાયના મતે ખાટ્ટર કાયયેાગના બળથી માદર કાયચેગને શકે છે.
તે ભાદર કાયયેગને શકતાં પૂર્વ૫દ્ધકાની નીચે અંતર્મુહૂત્ત કાળ સુધી દરેક સમયે અનાદિ સંસારમાં પ્રથમ કાઇવાર ન કર્યો” હાય તેવી રીતે અત્યંત અલ્પ ચેગ કરવા રૂપ અપૂર્વ પદ્ધ કરે છે. તે અપૂર્વ સ્પતકા પૂર્વ પદ્ધકાના અસખ્યાતમા ભાગ જેટલાં જ કરે છે.
ત્યારબાદ પૂર્વ અને અપૂર્વ પદ્ધામાંથી વીય વ્યાપારની પ્રથમાદિ વગ લુા ગ્રહણ કરી એકાત્તર વૃદ્ધિના ત્યાગ કરવા પૂર્વક પુનઃ અત્યત અયાગ કરવા રૂપ કિર્દિ ત સુહૂત્ત કાળમાં સમયે સમયે અને કુલ પણ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે,
ચેાકિટ્ટ કર્યાં બાદ પૂર્વ અપૂર્વ સ્પાના નાશ કરે છે, ત્યારબાદ 'તસુહૃત્ત કાળસુધી સૂક્ષ્મ ક્રિટ્ટિગત ચાળવાળા થાય છે.
અંતર્મુહૂત્ત કાળ બાદ સૂક્ષ્મ કાયયેાગના મળથી અંતર્મુહૂત્તમાં સૂક્ષ્મ મનાયેાગને શકી અંતર્મુહૂત્ત સ્વભાવસ્થ રહી પુનઃ અંતર્મુહૂત્તમાં તે જ સૂક્ષ્મ ક્રાયયેાગથી સૂક્ષ્મ વચનચેઅને રાકી ફરીથી અંતર્મુહૂત્ત પન્ત તવસ્થ રહે છે.
સૂક્ષ્મ કાયયેાગથી જ અંતર્મુહૂત્તકાળમાં સૂક્ષ્મ કાયયેાગને રકતાં સૂક્ષ્મક્રિયા અપ્રતિ પાતી નામે શુકલધ્યાનમાં આરૂઢ થઇ સમયે સમયે ક્રિટ્ટિને નાશ કરે છે. શા ધ્યાનના સામર્થ્યથી આત્મા માત્મપ્રદેશાથી વદન-દરાદિ શરીરના પોલાણુભાગેને પૂરી પાતાના એક તૃતીયાંશ ભાગ પ્રમાણુ આત્મપ્રદેશના કાચ કરી સ્વશરીરના ખેતૃતીયાંશ ભાગ પ્રમાણુ અવગાહના રાખે છે.
આ અંતર્મુહૂત્તના અંતે એટલે મા ગુણસ્થાનકના અન્ય સમયે (૧) સમક્રિયા અપ્રતિપાતી ધ્યાન (૨) સઘળી કિક્રિએ (૩) સાતાના બુધ (૪) નામ-ગોત્રની ઉદીરણા (૫) ચાગ (૬) શુકલલેશ્યા (૭) સ્થિતિઘાત તથા રસઘાત આ સાતે ભાવા એકી સાથે વિચ્છેદ પામે છે અને તે સમયે સત્તાગત સવ કર્મી અગિ જીજીસ્થાનકના કાળ સમાન સ્થિતિવાળાં રહે છે. વળી સત્તા હોવા છતાં અચેાશિ ગુણુસ્થાનકે જેએના ઉય નથી તે પ્રકૃતિએ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ચેગિ ગુણસ્થાનકના કાળથી એક સમય ન્યૂન સ્થિતિવાળાં રહે છે, ત્યારબાદ આત્મા યોગિકેવલી થાય છે.
'