SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આ સ વજૂદવાળી નથી. સુમરીતે વિચારતા એ મૂળભૂત તત્ત્વોમાં પણ ફેર પડે છે. માગળ વધતાં વર્તમાનમાં દિગમ્બરીમા એક એવી વૃત્તિ ઘર કરી ગઈ છે કે શ્વેતામ્બરાનાં કેટલાક વિશિષ્ટ અન્યા દિગમ્બર અન્યને આધારે રચાયા છે, છેલ્લા સૈકામાં દિગમ્બર પડિતાએ આ વાતને પણ ઠીકઠીક બહેલાવી છે. પ્રાચીનામાં આ વૃત્તિ ન હતી અને તે કયારથી અને કેમ શરૂ થઇ એની શાલ કરવી એ ખાસ અગત્યનુ નથી. અગત્યનું તેા એ છે કે એ વૃત્તિથી સારા સારા તત્ત્વને હાનિ થાય છે. ૫ચસગ્રહ ગ્રન્થ વિષે પણ એવુ બન્યુ છે. અન્યના નામ માત્ર સાથી કે તેમાં આવતા વિષા માત્રથી અને આધારે આ અને તેને આધારે તે' એવી ચર્ચા ચવી ય્ છે જૈનદર્શનની મૂળભૂત માન્યતા અનુસાર અર્થાથી સવ આગમાનુ* સ્વત્વ તી કર પરમાત્મામાં છે. સૂત્રથી સ્વત્વ ગણધર ભગવતમાં છે. ત્યારપછી તેા જે કાઇ સ્વત્વ છે તે મ ઔપચારિક છે. આવા ઔપચારિક સ્વત્વને આગળ કરીને ગ્રન્થના ગૌરવને ઘટાડવા પ્રયત્ના કરવા એ હકીકતમાં પેાતાને પણ હિતાવહ નથી. સય્યાગૌરવમાં રાચતા જીવા ક્ષણમાત્ર આવી ચર્ચાઓ કરીને રાજી થાય પણ પરિણામે કાંઈ હાથમાં આવતુ નથી. ક્ર સાહિત્ય ગે અન્ને તરફના ગૌરવપૂર્ણ મન્થા એક-બીજાના પાષક અને એ કન્ય છે, દિગમ્બર માન્ય ગ્રન્થામા સીમેાક્ષના વિચારો મળે છે. તેના અપલાપ કરવા માત્રથી વાસ્તવ વાત ટાળી શકાતી નથી. ક્ર સાહિત્યના શિખરરૂપ આ ગ્રન્થનું આ પ્રકાશન તે વિષયાના સૂબાલ કરાવવા પૂર્વીક ભવ્યાત્માઓના કબના તાઠવા સહાયભૂત અનેા એજ ભાવના - શ્રી કૈસરિયાજીનગર શ્રી અમૃતપુણ્યદય જ્ઞાનશાળા પાલિતાણા (સૌરાષ્ટ્ર) લિ વિજયધમ ર ધરસૂરિ ફાગણ કિ ૨ રવિવાર ' તા ૧૪-૩-૧૯૭૧
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy