________________
श्रीचारचिन्तामणि-टीका अवतरणों
२९ कमलकोमलकान्ताकारः शालिभद्रकुमारः श्रीमहावीरतीर्थङ्करकथितधर्मदेशनाश्रवणसमनन्तरं त्वरया वैराग्यमुपगतश्चारित्रं प्राप। उक्तञ्च"भवस्य सर्व क्षणभङ्गरं सुख,
विदन्ति ये धर्मकथानुरागिणः। विहाय ते भोगमनन्तदुःखदं,
___ चरन्ति चारित्रवने विरागिणः" ॥४॥ उत्तराध्ययनमूत्रस्यैकोनत्रिंशेऽध्ययने धर्मकथाफलमाह
"धम्मकहाए णं भंते ! जीवे कि जणयइ ? । धम्मकहाए णं जीवे निज्जरं जणयइ । धम्मकहाए णं पवयणं पभावेइ । पक्यणपभावणेणं जीवे आगमेसस्स भद्दत्ताए कम्मं निबंधइ ।"
कमल के समान कोमल और कान्तिमान आकृति वाला शालिभद्र कुमार श्री महावीर भगवान् को धर्मदेशना सुनते ही वैराग्य को प्राप्त हुआ, और उसने चारित्र धारण कर लिया। कहा भी है :
“धर्मकथा में अनुराग रखने वाले जो पुरुष संसार के सुख क्षणभङ्गर समझ लेते हैं, वे अनन्त दुःख देने वाले भोगका त्याग करके, विरागी हो कर चारित्ररूपी बगीचे में विहार करते है" ॥१॥
उत्तराध्ययन सूत्र के उनतीसवें अध्ययन में धर्मका का फल बतलाया गया है। वह इस भांति है
કમલના જેવા કોમલ અને કાન્તિમાન આકૃતિવાળા શાલિભદ્રકુમાર શ્રી મહાવીર ભગવાનની ધર્મદેશના સાંભળતાં જ વૈરાગ્યને પ્રાપ્ત થયા અને ચારિત્ર ધારણ કર્યું. કહ્યું પણ છે –
ધર્મકથામાં પ્રીતિ રાખવાવાળા જે પુરૂષ સંસારના સુખને ક્ષણભંગુર સમજી લે છે તે અનન્ત દુઃખ આપવાવાળા ભેગને ત્યાગ કરીને વૈરાગ્ય ધારણ કરી धारित्र३पी मायामा विडार 3रे छे. ॥१॥"
ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમાં અધ્યયનમાં ધર્મકથાનું ફલ બતાવ્યું છે, તે मा प्रमाणे छ: