________________
७००
आचाराङ्गसूत्रे संश्लिष्टा पर्यापद्यन्ते वायुकायाघातेन मूछ प्राप्नुवन्ति-प्रणष्टचेतना भवन्तीत्यर्थः । ये तत्र-पर्यापद्यन्ते, ते तत्र वायुकाये, अपद्रावन्ति-माणैर्वियुज्यन्ते ।।
वायुशस्त्रसमारम्भेण न केवलं वायुजीवविराधना जायते, किन्तु सर्वदिक्संचारिणां संपातिमजीवानामन्येषां च बहुविधानां हिंसाऽपि दुर्निवारा भवतीति भावः ॥ सू० ५॥ ___ एवं वायुकायस्य सचित्तत्वं विदित्वा मुनित्वप्राप्तये त्रिकरण-त्रियोगैस्तत्समारम्भो वर्जनीय इत्याशयेनाह–' एत्थ सत्थं.' इत्यादि ।
मूलम्एत्थ सत्यं समारम्भमाणस्स इच्चेते आरंभा अपरिणाया भवंति ।
मूर्छित हो जाते हैं-उनकी चेतना नष्ट हो जाती है, और जो मूर्छित हो जाते है वे प्राणों से रहित हो जाते हैं अर्थात् मर जाते है ।
वायुकाय के शस्त्र का आरम्भ करने से अकेले वायुकाय की ही विराधना नहीं होती वरन् समी दिशाओ में फिरने वाले संपातिम जीवों की तथा अन्य अनेक प्रकार के जीवों को हिंसा होना भी अनिवार्य है । सू० ५ ॥
___ इस प्रकार वायुकाय की सचित्तता समझकर साधुता प्राप्त करने के लिए तीन करण तीन योग से वायुकाय का समारम्भ त्यागने योग्य है । इस आशय से सूत्रकार कहते है-- 'एत्थ सत्थं.' इत्यादि।
मूलार्थ-वायुकाय के विषय में शस्त्र का व्यापार करने वाला इन व्यापारों થઈ જાય છે-તેની ચેતના નાશ પામી જાય છે. અને જે મૂછિત થઈ જાય છે તે પ્રાણથી રહિત પણ થઈ જાય છે અર્થાત્ મરણ પામે છે.
વાયુકાયના શસ્ત્રને આરંભ કરવાથી, એકલા વાયુકાયના જીનીજ વિરાધના થાય છે એટલું જ નહિ પરંતુ સર્વ દિશાઓમાં ફરવાવાળા સંપાતિમજીની તથા અન્ય અનેક પ્રકારના છની ઘાત થવી તે પણ અનિવાર્ય છે. સુ. પના
આ પ્રમાણે વાયુકાયની સચિત્તતા સમજીને સાધુતા પ્રાપ્ત કરવા માટે ત્રણે કરણ ત્રણ વેગથી વાયુકાય સમારંભ ત્યાગ કરવા ચોગ્ય છે. એ આશયથી सूत्रसर ४ छ:-'एत्य सत्थं.' त्याहि.
અલાર્થ ––વાયુકાયના વિષયમાં શસ્ત્રને વ્યાપાર કરવાવાળાઓ એ વ્યાપારને