________________
TF
31
आचाराङ्गस्त्रे
तथा - किसलयरूपे पत्राङ्कुरे उद्गम्यमाने नियमतोऽनन्ता जीवा भवन्ति । उक्तञ्च प्रज्ञापनायां प्रथमपदे ।
" सव्योऽवि किसलओ खलु, उग्गममाणो अनंतओ भणिओ. " इत्यादि । छाया - सर्वोऽपि किसलयः खलु उद्गच्छन् अनन्त भगितः इत्यादि । वनस्पतिर्भिद्यमानः पृथिवीसदृशेन भेदेन भिद्यते, सोऽप्यनन्तजीवस्वरूपः । अन्यच्चगूढसिरागं पत्तं, सच्छीरं जं च होड़ निच्छीरं ।
(6
जंपि य पट्टणसंधि, अनंतजीवं वियाणाहि ॥ १ ॥ " इति । ( प्रज्ञा० ) छाया - गूढशिराकं पत्रं, सक्षीरं यच्च भवति निःक्षीरम् ।
यदपि च प्रणष्टसन्धि, अनन्तजीव विजानीहि ॥ १ ॥ इति ।
६०४
तथा -कौं पल जब उत्पन्न होती है तो उसमें भी अनंत जीव होते है । प्रज्ञापना के पहले पढ़ में कहा है
"
" उगते हुए सभी किसलय अनंतकाय कहे गये हैं ।
जिस वनस्पति की ग्रंथि या पोर, तोडनेपर रन से भरी हो, या जो वनस्पति, टूटने पर पृथ्वी के समान भेदों से टूटे, वह भी अनंतजीववाली होती है ।
और भी कहा है:
" जिस के तंतु साफ दिखाई न देते हों, तथा जिसकी संधि बिलकुल दिखाई न देती हो ऐसा पत्ता, अगर दूधवाला हो या उसमें दूध उत्पन्न न हो, उसे भी अनंतजीववाला समझना चाहिए
""
તથા—કુ પળ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેમાં પણ અનંત જીવ હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પદમાં કહ્યું છે કે:
“ ઉગતાં હોય તે સવ` શિલય ( પધ્રુવ તાજા કુમળા પાનને સમૂહ) અનન્તકાય કહ્યાં છે. ”
જે વનસ્પતિની ગ્રંથિગાંઠ અથવા પાર, તેાડવાથી રજથી ભરેલી, હાય અથવા જે વનસ્પતિ, તૂટવાથી પૃથ્વીના સમાન ભેદોથી તૂટે તે પણ અનંત જીવવાળી હાય છે. ખીજું પણ કહ્યું છે કેઃ
"नेनां तंतुयो योध्यां हेयातां न होय, तथा नेनी संधि ( सांधे। ) ખીલકુલ દેખાતી હાય નહિ,એવાં પાંદડા દૂધવાળાં હાય અથવા એમાં દૂધ ઉત્પન્ન હાય નહિ, તેને પણુ અનત-જીવ વાળા સમજવા જોઈ એ. ’’