________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ४ स. ८ अग्निसमारम्भदोपः ५७१ संजातसम्यगववोधवैराग्याणामात्मार्थिनामेव, ज्ञातं विदितं भवति । किं ज्ञातं भवती ? -त्याकाङ्क्षायामाह-' एप खलु ग्रन्थः' इत्यादि ।
एषा अग्निशस्त्रसमारम्भः, खलु-निश्चयेन, ग्रन्थः-प्रथ्यते बध्यतेऽनेनेतिग्रन्थः अष्टविधकर्मवन्धः। कारणे कार्योपचारात् कारणभूतोऽग्निशस्त्रसमारम्भ एव कर्मवन्धरूपो ग्रन्थ इत्युच्यते । एवमग्रेडपि बोध्यम् । तथा-एषः अग्निशस्त्रसमारम्भः मोहः विपर्यासा=अज्ञानम् । तथा-एष एव मारःमरणं-निगोदादिमरणरूपः। तथाएष नरका=नारकजीवानां दशविधयातनास्थानम् ।
इत्यथ एतदथै, कर्मवन्ध-मोह-मरण-नरकरूपं घोरदुःखफलं प्राप्यापि पुनःपुनरेतदर्थमेव, लोक: अज्ञानवशवर्ती जीवः गृद्धः लिप्सुरस्ति । यद्वा-गृद्धःजिन्हें सम्यग्ज्ञान और वैराग्य उत्पन्न हो गया है. उन आत्मार्थी पुरुषो को ही विदित होता है। क्या विदित होता ? सो कहते है-'यह ग्रंथ है' इत्यादि ।
___यह अग्निशस्त्र का समारंभ निश्चय ही आठ प्रकार का कर्मबंध है । कारण में कार्य का उपचार करने से अग्निशस्त्र के समारंभ को ही कर्मबंध कहा है, वास्तव में यह समारम्भ कर्मबन्ध का कारण है । इसी प्रकार आगे भी समजना चाहिए। तथा यह अग्निसमारंभ मोह है-विपर्यास है-अज्ञान है।
तथा यह समारंभ मृत्युरूप है-निगोद आदि मरणरूप है । और यह नरक है-नरक को दश प्रकार की यातनाओं का स्थान है ।
कर्मबंध, मोह, मरण और नरक रूप घोर दुःखमय फल प्राप्त करके भी अज्ञानी
જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયા છે, તે આત્માથી પુરૂષને જ જાણવામાં હોય છે. શું જાણવામાં હોય છે? તે કહે છે-“આ ગ્રંથ છે.” આદિ.
આ અગ્નિશસ્ત્રનો આરંભ નિશ્ચય-નકકી જ આઠ પ્રકારના કર્મબંધ છે. કારણમાં કાર્યને ઉપચાર કરવાથી અનિશસ્ત્રના સમારંભનેજ કર્મબંધ કહ્યો છે. વાસ્તવિક રીતે આ સમારંભ કર્મબંધનુ કારણ છે. આ પ્રમાણે આગળ પણ સમજી લેવું જોઈએ. તથા આ સમારંભ મોહ છે–વિપર્યાસ–અજ્ઞાન છે, તથા આ સમારંભ મૃત્યરૂપ છે-નિગોદ આદિ મરણરૂપ છે. અને આ નરક છે-નરકની દસ પ્રકારની યાતનાઓનું સ્થાન છે.
કર્મબંધ, મેહ, મરણ અને નરકરૂપ ઘેર દુઃખમય કુલ પ્રાપ્ત કરીને પણ