________________
-
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ३ स. ५ अप्कायश्रद्धोपदेशः ५०३ अनुमानागमाभ्यां जीवलक्षणकलापसम्बन्धाचापां जीवत्वनिरूपणात् ।
__ यद्यप्कायलोकस्याभ्याख्यानं कुर्यात्, तात्मनोऽपि शरीराधिष्ठातुरभ्याख्यानं तेन कर्तव्यं स्यात्, न च तत् सभवतीत्यत आह-नवमात्मानमभ्याख्यादिति । आत्मा हि शरीराधिष्ठाता प्रत्यक्षभूतश्चेतनावानिति नापह्रोतुं शक्यः, तस्मादात्मा नास्तीत्येवमात्मानं नापलपेदित्यर्थः ।
यः खलु मन्दधीः लोकम् अप्कायलोकम् अभ्याख्याति-अपलपति, स प्रत्यक्षादिप्रमाणनिरूपितमात्मानमभ्याख्याति । यश्चात्मानमभ्याख्याति-'आत्मा नास्तीति यद्वा-' अहं नास्मीति, स महामूढः लोकम् अपकायलोक
समाधान-ऐसा मत कहो । अनुमान और आगमप्रमाण से तथा जीव के लक्षणों के संबंध से जल को जीव निरूपण किया गया है ।
यदि अप्काय लोक का अभ्याख्यान किया जाय तो शरीर के अधिष्ठाता आत्मा का भी अभ्याख्यान करना होना मगर वह सभव नहीं है, यही बात कहते हैआत्मा का अभ्याख्यान न करे । आत्मा शरीर का अधिष्ठाता है और प्रत्यक्ष चेतना वाला है, अतः उस का अपलाप नहीं किया जा सकता । अत एव 'आत्मा नहीं है" इस प्रकार आत्मा का अपलाप न करें।
जो मन्दबुद्धि अप्कायलोक का निषेध करता है वह प्रत्यक्ष जादि प्रमाणों से सिद्ध आत्मा का अपलाप करता है । और जो 'आत्मा नहीं है, अथवा ' मै नहीं हूँ' इस तरह आत्मा का अपलाप करता है वह महामूढ मनुष्य अपने अज्ञान के वल से
સમાધાન–આ પ્રમાણે કહે નહિ, અનુમાન અને આગમ પ્રમાણથી તથા જીવના લક્ષણેના સંબંધથી જલનું જીવપણું નિરૂપણ કર્યું છે. જે અષ્કાય-લોકનું અભ્યાખ્યાન કરવામાં આવે તે શરીરના અધિષ્ઠાતા આત્માનું પણ અભ્યાખ્યાન કરવું પડશે. પરંતુ તે સંભવ નથી. એ વાત કહે છે–
આત્માનું અભ્યાખ્યાન કરશે નહિ. આત્મા શરીરને અધિષ્ઠાતા છે, અને પ્રત્યક્ષ ચેતનાવાળા છે. તેથી તેને અપલાપ કરી શકાશે નહિ. એટલા માટે “આત્મા નથી એ પ્રમાણે અપલાપ કરશે નહિ.
જે મંદ બુદ્ધિવાળા અષ્કાયલકને નિષેધ કરે છે, તે પ્રત્યક્ષ આદિ-પ્રમાણોથી सिद्ध-मात्माना २५सा५ ४२ छ, मने २ "मात्मा नथी" अथवा "ई नयी से પ્રમાણે આત્માને અ૫લાપ કરે છે તે મહામૂઢ મનુષ્ય પિતાના અજ્ઞાનના બળથી