________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ४ अष्कायश्रद्धोपदेशः
५०१
विश्वास विधेयः । अवध्यादिप्रत्यक्षज्ञानिनोऽपि पूर्व भगवदाज्ञायां श्रद्धावन्तः सन्त एवाsकायजीवान् विज्ञाय प्रत्यक्षज्ञानिनः संजाताः, अतः संयमिभिरवश्यमप्कायादिजीवरक्षायां सावधानैर्भवितव्यमिति परमार्थः । सू० ४ ॥
अप्कायलोकं भगवदाज्ञया विज्ञाय संयमिना यत् कर्तव्यं, तत् कथयति -' से बेमि' इत्यादि ।
मूलम् - से बेमिव सयं लोगं अब्भाइक्खिज्जा, जे लोयं अभाइक्ख से अत्ताणं अब्भाइक्ख, जे अब्भाइक्ख || सू० ५ ॥
णेव : अत्ताणं अभाइक्खिज्जा, अत्ताणं अन्माइवखर, से लोयं
छाया
स ब्रवीमि नैव स्वयं लोकमभ्याख्यात्, नैवात्माननमभ्याख्यात्, यो लोकमभ्याख्याति, स आत्मानमभ्याख्याति य आत्मानमभ्याख्याति, स लोकमभ्याख्याति ॥ ०५ ॥
मानकर अवश्य विश्वास करना चाहिए । अवधिज्ञानी आदि प्रत्यक्षज्ञानी भी पहले भगवान् की आज्ञा पर श्रद्धा रखते हुए अप्काय के जीवों को जान कर प्रत्यक्षज्ञानी हुए, अतः संयमी जनों को अप्काय आदि के जीवों की रक्षा में सावधान होना चाहिए ॥ सू. ४ ॥
भगवान् की आज्ञा से अप्कायलोक को जान कर संयमी को जो करना चाहिये वह प्रगट करते हैं-' से बेमि' इत्यादि ।
मूलार्थ - वह मै कहता हूँ–स्वयं अकाल का अपलाप न करे, आत्मा का अपलाप न करे, जो लोक का अपलाप करता है वह आत्मा का अपलाप करता है, और जो आत्मा का अपलाप करता है वह लोक का अपलाप करता है ।। सू. ५ ॥
માનીને અવશ્ય વિશ્વાસ કરવા જોઇએ. અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાની પણ પ્રથમ ભગવાનની આજ્ઞા પર શ્રદ્ધા રાખીને અપ્રકાયના જીવાને જાણી કરીને પ્રત્યક્ષજ્ઞાની થયા, એ માટે સચમી પુરૂષોએ અપ્લાય આદિના જીવાની રક્ષામાં સાવધાન રહેવું જોઇએ. (સૂ. ૪) ભગવાનની આજ્ઞાથી અકાયલેકને જાણીને સંયમીનું જે કત્ત્તવ્ય છે તે પ્રગટ अरे छे–' से वेमि' इत्यादि.
મૂલા—તે હું કહું છું-પાતે અપ્કાય લેાકને અપલાપ—(હાવા છતાં નથી કહેવું તે) ન કરે. આત્માને અપલાપ કરે નહિ. જે લેાકના અપલાપ કરે છે તે આત્માના અપલાપ કરે છે. અને જે આત્માને અપલાપ કરે છે તે લેાકના અપલાપ કરે છે. (સૂ. ૫)