________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ३ सूं. २ अनगारकर्त्तव्यम्
४७३
" किमाहतो मार्गोऽस्ति न वा " इति सर्वागमविषियका शङ्का सर्वशङ्का, तथा" किमपूकायादयो जीवाः सन्ति न वा " इति देशशङ्का ।
केवलालकेन विलोक्य भगवता विशिष्य प्रवचने कथितत्वात् अपकायादयः सन्ति जीवाः, इति पूर्वा कोटिः, चेतनारूपात्मलक्षणस्य सुस्पष्टमनुपलब्धेर्न सन्ति अप्कायादयो जीवाः, इत्युत्तरा कोटिः प्रादुर्भवति । पूर्वसंयोगं= मातापित्रादिसम्बन्धं, धनधान्य स्वजनादिसम्बन्धं वा ।
इदमुपलक्षणम् - तेन पश्चात्संयोगमपि श्वशुरादिकृतं विहाय = परित्यज्य निष्क्रान्तः = अनगारो जातः, तां श्रद्धाम् अनुपालयेदेव निरतिचारं रक्षेदित्यर्थः । और (२) देशशङ्का । अर्हन्त भगवान द्वारा प्ररूपित मार्ग वास्तव में मोक्षमार्ग है या नहीं ? ऐसी-शंका सर्वशङ्का है । अप्काय आदि के जाव हैं या नहीं ?' यह देश शङ्का है।
भगवान्ने केवल ज्ञान से देखकर प्रवचन में अप्काय आदि के जीवों का अस्तित्व प्रगट किया है, यह शङ्का की पूर्वकोटि है । आत्मा का चेतनालक्षण स्पष्ट रूप से नहीं पाया जाता, अत एव अप्काय आदि अजीव हैं, वह शङ्का की दूसरी कोटि है ।
माता, पिता आदि का संबंध तथा धन धान्य; स्वजन आदि का संबंध पूर्वसंयोग । कदलाता है । उपलक्षण से सास-ससुर आदि का संबंध पश्चात्संयोग कहलाता है । इन दोनों संयोगों की त्याग कर के जिस श्रद्धा के साथ अनगार हुआ है उसी श्रद्धा का पालन करे अर्थात् उस की निरतिचार रक्षा करे ।
અને (૨) દેશશંકા અર્હત ભગવાન દ્વારા પ્રરૂપિત માર્ગ વાસ્તવિક રીતે માક્ષ મા` છે કે નહીં?? આ પ્રકારની શંકા તે સર્વંશકા છે. અકાય આદિના જીવ છે કે નહી'? આ દેશશકા છે.
ભગવાને કેવલજ્ઞાન વડે જોઈને પ્રવચનમાં અકાય આદિના જીવાનું અસ્તિત્વ પ્રગટ કર્યું છે; આ શંકાની પૂર્વકાટિ છે. આત્માનું ચેતનાલક્ષણુ સ્પષ્ટરૂપથી જોવામાં આવતું નથી તેથી અકાય આદિ અજીવ છે, આ શંકાની બીજી કેટિ છે.
માતા–પિતા આદિના સબંધ તથા ધન, ધાન્ય સ્વજન આદિના સંબંધ પૂર્વસંચાગ કહેવાય છે, ઉપલક્ષણથી સાસુ, સાસરા આદિના સંબંધ પશ્ચાત્સ ચાગ કહેવાય છે. આ બન્ને સચાગને ત્યાગ કરીને જે શ્રદ્ધાથી અણુગાર થયા છે, તે શ્રદ્ધાનું પાલન કરે, અર્થાત્ તેની નિરતિચાર (વિના અતિચાર) રક્ષા કરે.
प्र. आ.-६०