________________
૩૮૨
आचाराङ्गसूत्रे
यथा-उष्णस्पर्शस्यागामिशीतस्पर्शानुत्पादनसामर्थ्यं पूर्वकालिकशी तत्पर्शध्वंसेऽपि च सामर्थ्यं लोके दृष्टम्, तद्वच्चारित्रसहितसम्यग्ज्ञानस्यापि सकलकर्मक्षयसामर्थ्यं भवति ।
इदमत्राबधेयम् - सम्यग्ज्ञानं तदेवास्ति यत् खलु परिणामिजीवाजीवादिविपयकम्, न त्वेकान्ततोsपरिणामिकूटस्थ नित्यात्मादिविषयकम्, तस्य विपरीतार्थविषयकतया मिथ्यात्वरूपत्वात् । यदि पुनः संवररूपचारित्रसहित सम्यग्ज्ञानस्याग्निरूपत्वं स्वीकृत्य निःशेषकर्मक्षयसामर्थ्यमङ्गीक्रियते, "यथैधांसि समिद्धोऽग्निः" इत्यादिवचनेन तर्हि मन्मतसिद्ध एवार्थस्तेन साधित इति ।
जैसे उष्ण स्पर्श, आगामी शीतस्पर्श की उत्पत्ति को रोकता है और पूर्व कालीन शीतस्पर्श का नाश करने में भी समर्थ होता है, यह बात लोक में देखी जाती है । उसी प्रकार चारित्रसहित सम्यग्ज्ञान भी समस्त कर्मों के क्षय में समर्थ होता है ।
सारांश यह है कि-सम्यग्ज्ञान वही है जो नीव - अजीव आदि को परिणामी जानता है | आत्मा आदि को एकान्त अपरिणामी, कूटस्थ नित्य समझने वाला ज्ञान सम्यग्ज्ञान नहीं है | यह ज्ञान विपरीत वस्तु का बोधक होने संवररूप चरित्र से युक्त सम्यग्ज्ञान को अग्नि के क्षय का कारण मानते हो, जैसा कि कहा हैकरती है" यह तो हमारे ही मत का समर्थन किया ही है।
से मिथ्या है । हाँ, अगर कर उसको सब कर्मों के
समान मान " वढी हुई अग्नि इन्धन को भस्म गया है, अर्थात् यह कथन हमें भी
જેવી રીતે ઉષ્ણુસ્પર્શ, આગામી શીતપની ઉત્પત્તિને શકે છે, અને પૂર્વ કાલીન શીતસ્પર્શીનેા નાશ કરવામાં પણ સમર્થ થાય છે. આ વાત લેાકમાં જોવામાં આવે છે, તે પ્રમાણે ચારિત્રસહિત સભ્યજ્ઞાન પણ સમસ્ત કર્માંના ક્ષય માટે સમ
चाय हे.
સારાંશ એ છે કેઃ-સમ્યજ્ઞાન તેજ છે કે જે-જીવ–અજીવ આદિને પરિણામી જાને છે. આત્મા આદિને એકાન્ત અપરિણામી, ફ્રૂટસ્થ, નિત્ય સમજવાવાળું જ્ઞાન તે સમ્યજ્ઞાન નથી. તે જ્ઞાન વિપરીત વસ્તુનુ બેાધક હાવાથી મિથ્યા છે. હા. અગર સવરરૂપ ચારિત્રથી યુક્ત સમ્યજ્ઞાનને અગ્નિસમાન માનીને તેને સ* કર્મના ક્ષયનુ કારણ માને છે; જેવી રીતે કહ્યું છે કે- જેમ વધેલી અગ્નિ લાકડાંને બાળી નાંખે છે.” એ તે અમારાજ મનનું સમથૅન કર્યું' છે, અર્થાત્ તે કધન તે અમારે પણ ઇષ્ટ છે,