________________
३४८
-
आचारागसूत्रे (१६-१९) प्रत्याख्यानकषायचतुष्टयम् , (२०) मिथ्यात्वं च, एता विंशतिः प्रकृतयः सर्वघातिन्यः।
समस्तावरणक्षयादाविभूतं सकलद्रव्यपर्यायग्राहि केवलज्ञानं, तदाच्छादनकृत् केवलज्ञानावरणीयम् । इदं हि केवलज्ञानोपघातेन सर्वमेव द्रव्यपर्यायज्ञानं प्रतिहन्ति, तस्मात् सर्वघातीत्यच्यते ।
ननु-सर्वजीवानां केवलज्ञानस्यानन्तभागोऽनाटत एवावतिष्ठते, तस्याप्यावरणे तु जीवस्याजीवत्वमापयेत तर्हि कथं केवलज्ञानावरणीयस्य सर्वघातित्वसंभवः ? इति चेत् , उच्यते
यथा घनीभूतघनपटलेन सूर्यचन्द्रमसोर्वहुतरप्रभासमावरणे सर्वाऽपि प्रभा वरण, क्रोध, मान, माया, लोभ, (२०) मिथ्यात्व । ये वीस प्रकृतिया सर्वघाती हैं ।
केवलज्ञान समस्त आवरणो के क्षय से प्रकट होने वाला तथा समस्त द्रव्यों और पर्यायों को ग्रहण करने वाला है । इसे आच्छादित करने वाला कर्म केवलज्ञानावरणीय कहलाता है । यह कर्म केवलज्ञान का घात करके समस्त द्रव्य पर्यायों के ज्ञान का घात करता है, अत एव यह सर्वघाती कहलाता है ।
शङ्का-सब जीवों के केवलज्ञान का अनन्तवा भाग प्रकट रहता है, अगर उतना भी प्रकट न रहे तो जीव अजीव हो .जायगा । ऐसी स्थिति में केवलज्ञानावरणीय सर्वघाती कैसे हो सकता है ?
समाधान-जैसे अत्यन्त सघन मेघपटल के द्वारा सूर्य या चन्द्रमा की बहुत सी प्रभा छिप जाने के कारण लोक में कहा जाता है कि सूर्य-चन्द्र की सारी प्रभा छिप -है।ध, भान, भाया, होम, (२०) मिथ्यात्प, PAL वीस प्रतियसर्वधाती छे.
કેવલજ્ઞાન સમસ્ત આવરણનાં ક્ષયથી પ્રગટ થવાવાળુ, તથા સમસ્ત દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરવા વાળું છે, તેને આચ્છાદિત કરવાવાળું કર્મ કેવલજ્ઞાનાવરણીય કહેવાય છે. એ કર્મ કેવલ જ્ઞાનનો ઘાત કરીને સમસ્ત દ્રવ્ય-પર્યાના જ્ઞાનને ઘાત કરે છે. એટલા માટે તે સર્વઘાતી કહેવાય છે.
શકા–સર્વ જીને કેવલજ્ઞાનને અનન્ત ભાગ પ્રગટ રહે છે. પણ જે એટલે પણ પ્રગટ ન રહે તે જીવ, અજીવ થઈ જશે. આવી સ્થિતિમાં કેવલજ્ઞાનાવરણીય સર્વઘાતી કેવી રીતે થઈ શકે છે?
સમાધાન જેવી રીતે અત્યન્ત, સઘન મેઘપટલ (ઘનઘોર વાદલ) દ્વારા સૂર્ય અથવા ચન્દ્રમાની ઘાણીખરી પ્રભા-કાંતિ ઢંકાઈ જવાથી લોકમાં કહેવાય છે કે સૂર્ય-ચંદ્રની