________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ४. संज्ञा
साक्षात्कारेण सम्बोध्य कथनम्, तीर्थङ्करप्रवचनरूप आगमो वा, तेन । परव्याकरणोदाहरणं यथा - साक्षात् भगवतो देशनया मेघकुमारादयो जातिस्मरणं प्राप्तवन्तः ।
२०७
तथा - अन्येषामन्तिके वा श्रुत्वेति, अन्येषां समीपे श्रुत्वा स्वगत्या - गत्यादिबोधकतद्वचनश्रवणेन । तृतीयोदाहरणं यथा - षड् मित्रभूपाश्छद्म स्थावस्थस्य मल्लीनाथभगवतः समीपे तद्वचनेन जातिस्मरणमत्रापुः ।
अथात्मनि विषये यादृशं गत्यागत्यादिज्ञानं भवति, तदेव दर्शयतितद्यथा - इत्यादि ' पूर्वस्यादिशाया आगतोऽहमस्मि यावद् अन्यतरस्या दिशाया अनुदिशाया वा आगतोऽहमस्मीत्यनेन स्वगमनावधि - द्रव्यदिशाज्ञानं, तथापरव्याकरणका उदाहरण जैसे - साक्षात् भगवान् की देशना से मेघकुमार आदि ने जातिस्मरण ज्ञान प्राप्त किया था ।
तथा — दूसरों से सुनकर भी गति अगति का ज्ञान होता है । तात्पर्य यह है कि - अपनी गति एवं आगति समझाने वाले दूसरे के बचनों से भी जातिस्मरण हो जाता है । जैसे—छह मित्र - राजाओं ने छमस्थ - अवस्था वाले भगवान् मल्लिनाथ के वचनों से जातिस्मरण प्राप्त किया था ।
1
आत्मा के विषय में गति - आगति आदि का ज्ञान जिस प्रकार होता है, उसे दिखलाते है- 'मै पूर्व दिशा से आया हूँ ( यावत् ) अन्यतर दिशा से अथवा अनुदिशा से मै आया हूँ' इस कथन से अपने गमन तक की द्रव्य - दिशा का ज्ञान सूचित किया है । तथा ' मेरा आत्मा औपपातिक ' है यहाँ से लेकर ' भ्रमण करता है, પરવ્યાકરણનુ ઉદાહરણ, જેમકે-સાક્ષાત્ ભગવાનની દેશનાથી મેઘકુમાર આદિએ જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યુ” હતું.
તથા-ખીજા પાસેથી સાંભળીને પણ ગતિ-આગતિનું જ્ઞાન થાય છે કે:પેાતાની ગતિ અને આગતિ સમજાવવાવાળા ખીજાના વચનાથી પણુ જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે. જેમ-છ મિત્ર-રાજાએ એ છદ્મસ્થ-અવસ્થા વાળા ભગવાન મલ્લિનાથના વચનેથી જાતિ સ્મરણુ પ્રાપ્ત કર્યું હતું.
આત્માના વિષયમાં ગતિ-આગતિનું જ્ઞાન જે પ્રમાણે હોય છે તેને દેખાડે છે હુ પૂર્વ દિશાથી આવ્યે છું, (યાવત્) અન્યતર દિશાથી અથતા અદિશાથી હું આવ્યો છુ આ કથનથી પોતાના ગમન સુધીની દ્રવ્યદિશાનુ જ્ઞાન સૂચિત કર્યુ છે,
>