________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.३. संज्ञा
२०१ उपपातजन्मउपपातक्षेत्रप्राप्तिमात्रनिमित्तस्थानस्थितवैक्रियपुद्गलानां प्रथमं स्वशरीररूपेण परिणतिकरणम् उपपातजन्म । यथा - देवानां नारकाणां च । तत्र देवसमुद्भावो यथा-प्रच्छदपटस्योपरिष्टाद् देवदूष्यस्याधस्ताद् उभयोरन्तरालवर्तमानपुद्गलान् वैक्रियशरीरतया गृह्णन् देव उत्पद्यते । नारकोत्पत्तिर्यथा-नरकस्थितातिसंकुटमुखकुम्भीषु स्थितान् वैक्रियशरीरपुद्गलान् वैक्रियशरीरतया गृह्णन् नारक उत्पद्यते । ___ तथा-" अहं कः-चतुर्गतिषु पागजन्मनि नारको वा तिर्यग् वा नरो
उपपोतजन्मउपपातक्षेत्र में प्राप्तिमात्र निमित्त जिस में है ऐसे उत्पत्तिस्थान में स्थित वैक्रिय पुद्गलों का पहले-पहल अपने शरीररूप में परिणत करना उपपात-जन्म कहलाता है, देव और नारकों को यह जन्म होता है । देव की उत्पत्ति इस प्रकार होती है-प्रच्छद पटके ऊपर और देवदूष्य वस्त्रके नीचे अर्थात् दोनों के बीचमें वर्तमान पुद्गलों को वैक्रियशरीररूप ग्रहण करता हुआ देव उत्पन्न होता है। नारकों की उत्पत्ति इस प्रकार होती है-नरकवर्ती अत्यन्त संकुट ( सकडे ) मुखवाली कुंभियो में स्थित वैक्रिय शरीरके पुद्गलों को वैक्रियशरीर के रूप में ग्रहण करता हुआ नारकी नीव उत्पन्न होता है। तथा-" मैं कौन था ! चार गतियों में से पूर्वभव में मैं नारक था, तिर्यञ्च था,
(3) S५५तमઉપપત ક્ષેત્રમાં પ્રાપ્તિમાત્ર જેમાં નિમિત્ત છે. એવા ઉત્પત્તિસ્થાનમાં સ્થિત વૈકિય પુદ્ગલેને પહેલાં–પહેલાં પિતાના શરીરરૂપમાં પરિણત કરવું તે ઉપપાતજન્મ કહેવાય છે. દેવ અને નારકીજીને આ જન્મ હોય છે.
દેવની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે –પ્રછટપટ-ઉત્તરીય વસ્ત્રના ઉપર અને દેવદૂષ્ય વસ્ત્રની નીચે, એટલે કે બંનેની વચમાં વર્તમાન યુગલેને વૈક્રિયશરીરના રૂપમાં ગ્રહણ કરતા થકા દેવ ઉત્પન્ન થાય છે. નારકીઓની ઉત્પત્તિ આ પ્રમાણે છે કે –નરકવતી અત્યન્ત સાંકડા મુખવાળી કુંભિઓમાં સ્થિત વિફિય શરીરનાં યુગલોને વિકિય શરીરના રૂપમાં ગ્રહણ કરતા થકા નારકી જીવ ઉત્પન્ન થાય છે.
તથા–“હું કેણ હતો? ચાર ગતિઓમાંથી પૂર્વભવમાં હું નારકી હતું, તિર્યંચ प्र. आ.-२६