________________
१५०
आचाराङ्गमुत्रे
कर्म समूलमुन्मूल्य घातिकर्माणि क्षपयित्वा त्रयोदश गुणस्थानमारोहति । त्रयोदशे गुणस्थाने निर्मलकेवलज्ञानं प्राप्नोति । तदनन्तरं पञ्चलध्वक्षरोच्चारणकालस्थितिकं चतुर्दशगुणस्थानं संप्राप्य निःशेषकर्मनिचयं क्षपयित्वाऽसौ शिवपदं संप्राप्नोति । | इति जीवस्य शुद्धस्वरूपनिरूपकः शुद्धव्यवहारनयः ।
(२) अशुद्धव्यवहारनयः
अशुद्धव्यवहारनयेन
रागद्वेषमिथ्यात्वादयोऽनादिकालतः
शत्रुरूपेण
जीवे संलग्नाः सन्ति, तस्माज्जीवस्याशुद्धत्वं ज्ञेयम् । अशुद्धत्वेन च प्रतिसमयऔर बारहवे गणस्थान में शेष तीन घाति कर्मों का क्षय करके तेरहवे गुणस्थान में पहुंचता है । इस गुणस्थान में ( बारहवें गुणस्थान के अन्तिम समय में ) जीव को निर्मल केवलज्ञान प्राप्त होता है | तेरहवें गुणस्थान के बाद पांच ह्रस्व स्वर (अ, इ, उ, ऋ, ऌ) उच्चारण करने में जितना समय लगता है उतने समय तक चौदहवें गुणस्थान में ठहरकर समस्त कर्मों का क्षयकर के मोक्ष प्राप्त कर लेता है ।
जोवके शुद्ध स्वरूप को ग्रहण करने वाला यह शुद्ध व्यवहारनय है ।
(२) अशुद्ध व्यवहारनय-
अशुद्ध व्यवहारनय से राग-द्वेप और मिथ्यात्व आदि अनादि काल से शत्रुकी तरह जीव के साथ लगे हुए हैं, इसी कारण जीव में अशुद्धता है । इस अशुद्धता के રાગ-દ્વેષરૂપ માહનીય કના સમૂળગા નાશ કરીને અને ખારમા ગુણસ્થાનમાં શેષ ત્રણ ઘાતીકોનો ક્ષય કરીને તેરમા ગુણસ્થાનમાં પહોંચે છે એ ગુણસ્થાનમાં ( ખારમા ગુણુસ્થાનના અંતિમ સમયમાં) જીવને નિલ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેરમા ગુણસ્થાન પછી પાચ હસ્વ સ્વર—(અ-ઈ-ઉ--લૂ ) ઉચ્ચારણ કરતાં જેટલે સમય લાગે છે, તેટલા સમય ચૌદમા ગુણસ્થાનમાં થેાલીને સમસ્ત કર્મોના ક્ષય કરીને મેાક્ષ પ્રાપ્ત કરી લે છે.
જીવના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવા વાળો આ શુદ્ધ વ્યવહાર નય છે.
(२) अशुद्ध व्यवहारनय
અશુદ્ધ વ્યવહારનયથી રાગ-દ્વેષ અને મિથ્યાત્વ આદિ અનાદિકાલથી શત્રુની માર્ક જીવની સાથે લાગ્યાં છે, એ કારણથી જીવમાં અશુદ્ધતા છે. એ અશુદ્ધતાના