________________
आचारचिन्तामणि- टीका अंवतरणा पुद्गलास्तिकायं
१०९
यद्यपि धर्माधर्माकाशजीवा अपि पुद्गलवत्स्कन्धरूपास्तथापि स्कन्धरूपपुद्गलादयं विशेषः - तेषाम् - धर्मादीनां चतुर्णी प्रदेशाः स्वस्वस्कन्धान्न खण्डशः पृथग् भवितुमर्हन्ति, तेषाममूर्त्तत्वात् । पुद्गलम देशास्तु खण्डशः पृथग् भवन्ति, तेषां मूर्त्तत्वात्, आश्लेषविश्लेषाभ्यां मूर्त्तवस्तुनि संमिलन-पृथग्भाव- शक्तेः सर्वानुभवगोचरत्वात्, अतः स्कन्धपुद्गलानां स्थूलः सूक्ष्मो वा भागोऽवयवउच्यते । अवयौति=पृथग्भवतीत्यवयवशब्दव्युत्पत्त्या विभाज्य एवांशोऽवयवशब्दार्थस्तस्मात्पुद्गलप्रदेश एवावयव इत्युच्यते ।
यद्यपि धर्म-द्रव्य अधर्म-द्रव्य आकाश और जीव भी पुद्गल के समान स्कन्धरूप है, फिर भी स्कन्धरूप पुद्गल से उनमें यह भिन्नता है-धर्म आदि चार द्रव्योंके प्रदेश अपने २ स्कन्धसे कभी अलग नहीं हो सकते, क्योंकि धर्म आदि चार द्रव्य अमूर्त है । पुद्गल द्रव्य के प्रदेश खण्डर होकर अलग हो जाते है, क्योंकि पुद्गल मूर्त है । आश्लेष और विश्लेष के द्वारा मूर्त वस्तु में मिलने और बिछुडने की शक्ति है, यह बात सभी के अनुभव से सिद्ध है, अतः स्कन्ध - पुद्गलों का स्थूल या सूक्ष्म भाग अवयव कहलाता है, 'अवयति' इति - अवयवः अर्थात् जो पृथक् हो सके उसे अवयव कहते है, इस व्युत्पत्ति के अनुसार विभक्त हो सकने योग्य अंश को ही अवयव कहा जा सकता है, अतः पुद्गल का प्रदेश ही अवयव कहलाता है ।
જો કે ધર્મ-દ્રવ્ય, અધર્મ-દ્રવ્ય, આકાશ અને જીવ પણ પુદ્ગલના સમાન સ્કંધરૂપ છે, તા પણ ધરૂપ પુદ્ગલથી તેમાં એ ભિન્નતા છે-ધર્મ આદિ ચાર દ્રબ્યાના પ્રદેશ પાત-પાતાના સ્કંધથી કયારેય પણ અલગ થઈ શકતા નથી. કેમકે ધર્મ આદિ ચાર દ્રવ્ય અમૃત છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ ખેડ ખડ થઈને અલગ થઈ જાય છે, કેમકે પુદ્ગલ મૂર્ત છે. આશ્લેષ ( મળવું ) અને વિશ્લેષ ( જુદા થવું) દ્વારા મૂર્ત વસ્તુમાં મળવું અને છૂટા થવું તે શક્તિ છે, આ વાત સતે અનુભવથી સિદ્ધ છે. એટલા કારણથી ધ પુદ્ગલેાનું સ્થૂલ અથવા सूक्ष्म अवयव उडेवाय छे 'अवयौति' इति - अवयवः अर्थात् पृथ थर्ध शडे तेने અવયવ કહે છે, એ વ્યુત્પત્તિ પ્રમાણે વિભક્ત થવા ચાગ્ય અંશને જ અવયવ કહે છે. આ કારણથી પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ જ અવયવ કહેવાય છે.