________________
નમસ્કારમંત્રસિદ્ધિ નમસ્કાર જેના મનમાં રમી રહ્યો છે, તેને સંસાર શું કરી શકવાને?” તાત્પર્ય કે જેઓ આ નમસ્કારનું સતત સ્મરણ કરે છે, તેને ભવભ્રમણની ભીતિ રાખવાનું કંઈ જ પ્રજન નથી, કારણ કે તેને ટૂંક સમયમાં જ અંત આવે છે. જેને એક એક અક્ષર ગણતાં કર્મની ભારે નિર્જરા થતી હોય તે નમસકાર પૂરે ગણાય અને તે ભાવપૂર્વક ગણાય, ત્યારે કઈ કર્મ બાકી શેનું રહે? તાત્પર્ય કે તેની ગણના કરનારના સર્વે કર્મો નાશ પામે અને તેથી એક પણ ન ભવ લેવે પડે નહિ.