________________
[3] નમસ્કારમંત્ર-નિરૂપણ
नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं। नमो उवझायाणं। नमो लोए सव्वसाहणं॥ एसो पंचनमुकारो, सव्वपापप्पणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवई मंगलं ॥
આ પાઠ વડે દેવ-ગુરુ કે પંચપરમેષ્ટીને નમસ્કાર वामां आवे छे, तथा से 'नभर' उपाय छे.
નમસ્કારને અર્થથી અરિહંત દેવે કહેલો છે અને શબ્દથી ગણધર ભગવતે ગુથેલે છે, તેમ જ તેની રચના