________________
૩૬૬
નમસકાર સ્વાધ્યાય
[૪]
શ્રી નવકારમંત્રને છંદ પંચપરમેષ્ઠી નવકાર જપ છવડા,
જાપ સમ અવર નહિ પડ્યું કે ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં,
મુક્તિને માર્ગ જે સુલભ હેઈ. ૧ જાપ જે કઈ કરે પાતક તે દહે, “
સાગર સાત દુઃખ સેઈ જાય; આખું જે પદ ગણે પચાસ સાગર હશે,
અને પાપ સહુ દૂર થાય.
દિવસ ચેડામાંહિ મુક્તિ જાય. ૨ પાંચસે સાગર તણું દુઃખ તેનું ગયું, | શ્રી નવકાર મુખ પૂર્ણ ભાગ્યે અડસઠ અક્ષર પદ નવ ઉચ્ચરે,
મુક્તિ-તરુફલ–રસ તેણે ચાખે,
જીવ ચિંહુ ગતિ તેણે ભમત રાખે. ૩ નવકારવાલીએ જેહ નવપદ જપ,
તેહથી અધિક ફલ આનુપૂર્વી, તપ છ માસ સંવત્સર કર્મ દહે,
તેટલું કર્મ ખપે કહત કવિ, એહ જિનશાસને વાત કહેવી. ૪
ચોપાઈ મુક્તિ તણે અથી હેય, નવકાર લય લગાવે સેય; શુભધ્યાને મન રાખે સાર, શ્રાવક એડ તુજ આચાર.