________________
એમને એમ અકબંધ રાખ્યું, પણ “સંત” પ્રાકૃતની જગ્યાએ તેનું ગુજરાતી રૂપાંતર મન ગઠવી તિભાથી “નવકારમંત્ર' આવો શબ્દ ગાજતે કર્યો. આજે પ્રસ્તુત સૂત્રને નમસ્કાર અર્થના વાચકનવકાર” શબ્દથી જ સહુ કઈ જાણે છે, ઓળખાવે છે અને વાણીના વ્યવહારમાં સર્વત્ર એ જ વપરાય છે.
આજે ગૃહસ્થનાં ઘરોમાં પણ “નવકાર ગણ્યા, નેકાર ગણ્યા, કારવાલી ગણી?” આ શબ્દને વપરાશ સામાન્ય થઈ પડ્યો છે.
મહાદુગરલધ-મહાશ્રુતસ્કંધ નામ શા માટે?
મહાનિશીથ નામના આગમસૂત્રમાં આ નવકારસૂત્રને “વંસંચારમહુવા ' એવા લાક્ષણિક નામથી ઓળખાવ્યું છે. આ એક આગમશાસ્ત્રોક્ત, આદા, મહત્વપૂર્ણ અને સાર્થક નામકરણ છે, એટલે તે સંબંધી પણ કેટલાક વિચાર કરીએ.
સામાન્ય રીતે જિનાગને મૃત શબ્દથી ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં જે જ્ઞાન સ ઘરાયેલું છે, તે કર્ણપથ દ્વારા શ્રવણ કરીને સંચિત કરેલું છે.
જે બુત ને સમુદાય તે શ્રુતપર આ રીતે તમામ આગમને માત્ર સુચવવંધ = કુતસ્કંધથી ઓળખાવાય છે, જ્યારે આ સાવ નાનકડા સૂત્ર કે ત્રિપાઠને “મા” વિશેપણું જોડી માવલંઘ = મહાગ્રુતસ્કંધ તરીકે ઓળખાવ્યું છે. તે પરથી શાસ્ત્ર અને સઘમાં તેનું કેવું અસાધારણ સ્થાન છે, તેને ખ્યાલ મળી રહેશે.
આ સૂત્રને “મહાશ્રુતસ્કંધ” કહેવાનું મુખ્ય કારણ એ છે કે
૨. શ્રુતના શાસ્ત્રજ્ઞાન, શાદજ્ઞાન, આગમ આદિ વિવિધ અર્થો પણ આગામાં તથા કર્મશાસ્ત્રોમાં મળે છે.
૨. સ્ક ધ એટલે સમૂહ અથવા ખડ. શ્રુતસ્કંધને અર્થ દ્વાદશાંગ પણ કરવામાં આવ્યો છે.