________________
નમસ્કારમંત્રને અર્થબોધ
જેના વડે હિત સધાય તે મંગલ કહેવાય છે. અથવા જે મંગ એટલે ધર્મને લાવે, ધર્મની પ્રગતિ કરાવે, તે મંગલ કહેવાય છે.”
આ વ્યાખ્યા અનુસાર ધર્મને ઉજ્જવલ પ્રકાશ સાંપડવાનું વિધાન યથાર્થ છે.
નમસ્કારમંત્રના આ વિશેષાર્થમાં ઘણું સમજવા-વિચારવા જેવું છે, માટે તેના પર ખાસ વિચાર કરે. આપણને સમર્થ મન મળ્યું છે, સત્—અને વિવેક કરનારી બુદ્ધિ સાંપડી છે, તે તેને ઉપગ આ પ્રકારના વિચારમાં કરે. તેથી હિત સમજાશે અને અહિતને ત્યાગ કરવાની વૃત્તિ ઉદ્ભવશે.
ન. સિ -૬