________________
નમસ્કારમત્ર' અક્ષરસ્વરૂપ
નમસ્કારમત્રને અથ સમજવા માટે આ પવિભાગ ખ્યાલમાં રાખવેા જરૂરી છે, કારણ કે પ્રથમ દરેક પદના અથ થાય છે અને પછી તેની અસલના થાય છે.
:
શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યુ` છે કે તહેવારણછિન્નતિ ભગવતિત્તીલાલ માળું—' નમસ્કાર રૂપ મૂલમંત્ર અગિયાર પા તથા તેત્રીશ અક્ષરપ્રમાણુ ત્રણ આલાપકાથી યુક્ત છે. અહીં મૂલમંત્રના અગિયાર પદોની ગણુના ઉપરના ધેારણે જ કરેલી છે.
· શબ્દોના સમૂહ તે પદ્ય' એ ધેારણે નમસ્કારમંત્રના પવિભાગ કરીએ તેા ૯ પદો પ્રાપ્ત થાય છે. + તે આ પ્રમાણે :
नमो अरिहंताणं ।
नमो सिद्धाणं ।
नमो आयरियाणं ।
नमो उवज्झायाणं ।
नमो लोए सव्वसाहूणं ॥ एमो पंचनमुक्कारो,
પહેલું પદ્મ
ખીનું પદ્મ
ત્રીજું પદ
ચાથું પદ્મ
પાંચમુ’પદ્મ
છઠ્ઠ પદ
સાતમું પદ્મ
આઠમુ પ
નવસુ પદ્મ
सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं,
पढमं हवाइ मंगलं ॥
તપ, જપ તથા ધ્યાનની વ્યવસ્થા આ પદ્ઘના ધેારણે
થાય છે, એટલે આ વિભાગ વધારે પ્રસિદ્ધ છે. · નવ પદ્મ
'
+ શ્લાકનુ એક ચરણ તે પદ્મ, એ રીતે પણ છેલ્લાં ચાર પદોને
'
' પદ્મસના ' લાગુ પડે છે.
ન. સિ.-પ