________________
પર
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
કર્યાં હાત, પણ શ્રીમતી શ્રાવકકુલના સંસ્કાર પામી હતી અને કર્મીનું વૈચિત્ર્ય જાણી ચૂકી હતી, એટલે કોઈને પણ દોષ ન દેતાં પેાતાનાં કર્મના જ દોષ માની અધુ સહન કરી લેતી હતી. તેણે આવા ખરામ સંચેગેામાં પણ પેાતાની ધમ ભાવના જરાયે ઢીલી પડવા દીધી ન હતી.
સ્વજનેાની રાતદિવસની રોકટોક અને કાન ભંભેરણીને લીધે પતિનું મન તેના પરથી ઊઠી ગયું. અને તે ખીજી સ્ત્રીને પરણવાના વિચાર કરવા લાગ્યા. પણ શ્રીમતી જીવતી હાય તે ભાવી સુખમાં કંટકરૂપ નીવડે, એટલે તેનું કાસળ કાઢી નાખવાના વિચાર કર્યાં. તે માટે યુક્તિ પણ આષાઢ રચી. કોઈ સપ પકડનારા પાસે એક સપ મગાવી તેને ઘડામાં પૂર્યાં અને તેના મેઢાં પર ઢાંકણું ઈ દીધું. પછી તેને ઘરની અંદરના ભાગમાં એક ધારા એરડામાં ગાઢવી દીધા. ખાદ શ્રીમતીને હુકમ કર્યાં કે, - અંદરના આરડામાં ઘડા પડેલા છે, તેમાંથી પુષ્પા લાવીને આપ.'
પતિના હુકમ થતાં શ્રીમતી નમસ્કારમંત્રના પાઠભણતી અંદર ગઈ. નિત્ય નમસ્કારમ ંત્રનું સ્મરણ કરતાં તે હવે તેના જીવનસંગાથી બની ગયા હતા. જ્યાં આ રીતે નમસ્કારમંત્રનું સતત સ્મરણુ ચાલુ ડાય, ત્યાં કોઈ પણ પ્રકારના ભય હૃદયને સતાવી શક્તા નથી.
શ્રીમતીને અંધારા આરડામાં જતાં જરાયે ભય લાગ્યું.. નહિ. તેણે હાથ ફેરવી ઘેાડી વારમાં ઘડાને શોધી કાઢચે.. અને તેનું ઢાંકણુ - ઉઘાડી અંદર હાથ નાખ્યું.